નર્મદા કેનાલ જમીન વળતર મામલે કરોડોના કૌભાંડની ચર્ચા, ખેડૂતો દ્વારા ઉચ્ચસ્તરીય તપાસની માંગ
ઉત્તર ગુજરાતમાં નર્મદા કેનાલ માટે થયેલા જમીન સંપાદનના વળતર સંબંધિત મામલે નવા વિવાદે માથું ઊંચક્યું છે. ખેડૂતોના કેટલાક વર્ગોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે વધારાનું વળતર અપાવવાના નામે કેટલાક…
