પાટણ જીલ્લા ના વારાહી ગામમાં ગાંધીધામના પોલીસ કર્મી નુ મોત
ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પ્રજાપતિ મંગેશભાઈ રત્નાભાઇ ને તારીખ 5 8 25 ના રોજ બાઈક સ્લીપ થઈ જતા માથાના ભાગે ઇજા થવા પામી હતી ત્યાં તેઓને…
भारत की आवाज
ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પ્રજાપતિ મંગેશભાઈ રત્નાભાઇ ને તારીખ 5 8 25 ના રોજ બાઈક સ્લીપ થઈ જતા માથાના ભાગે ઇજા થવા પામી હતી ત્યાં તેઓને…
ગુજરાત સરકાર દ્વારા તાજેતરની કેબિનેટ બેઠકમાં રાજ્યના 17 નવા તાલુકાઓને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે, જેના કારણે સમગ્ર રાજ્યમાં નવા તાલુકાઓ અસ્તિત્વમાં આવ્યા છે. પરંતુ પાટણ જિલ્લાના સરહદી સાંતલપુર તાલુકાનું…
સરહદી વિસ્તાર સાંતલપુર હંમેશા જ તંત્ર માટે સંવેદનશીલ ગણાય છે. અહીં ક્યારેક કુદરતી આફતો તો ક્યારેક સરહદી પરિસ્થિતિઓને કારણે લોકજીવન પર પ્રતિકૂળ અસર જોવા મળે છે. આવી કપરા સંજોગોમાં સામાજિક…
સાતલપુર તાલુકાના વારાહી ગામમાં શ્રી ભાણ સાહેબનુ મંદિર આવેલું છે જે મંદિરમાં ખુદ ભાણ સાહેબે ત્યાં વસવાટ કરી ગયેલ ત્યાંથી તેઓ નીકળી કમીજડા ગામે ગયેલ આજ પણ અનેક જગ્યાએ શ્રી…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસે સેવાકાર્યની અનોખી ઉજવણી – 100થી વધુ યુનિટ રક્ત એકત્રિત રાધનપુર/સાંતલપુર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ સેવાકાર્યો યોજાઈ રહ્યા છે. તે જ અંતર્ગત…
પાટણ જિલ્લામાં તા. ૦૭/૦૯/૨૦૨૫ થી પડેલા ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ રસ્તાઓને થયેલી ક્ષતિને પગલે માર્ગ અને મકાન રાજ્ય વિભાગ, પાટણ હસ્તક તાત્કાલિક મરામત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી…
સાંતલપુર તાલુકા સહિતના સરહદી વિસ્તારોમાં વીજ પુરવઠાની સમસ્યાઓ સતત લોકો માટે માથાનો દુખાવો બની રહી છે. છેલ્લા અઠવાડિયામાં ભારે વરસાદના કારણે ૭૧ ગામોમાં વીજળી ડુલ થઈ ગઈ હતી અને સમગ્ર…