કોરડા ગામે શ્રી રામદેવપીર મહારાજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
પાટણ જિલ્લાના કોરડા ગામે શ્રી રામદેવ મહારાજના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ 8/ 5 /2026 થી 10 /5/ 2026 ના શ્રી રામદેવ ગૌસેવા રામામંડળ અને સમસ્ત કોરડા…
સાંતલપુરના કોરડા ગામે ગૌશાળામાં ભીષણ આગ, ઘાસચારો ખાખ — લાખોનું નુકસાન
સાંતલપુર તાલુકાના કોરડા ગામમાં આવેલી રામદેવ ગૌશાળામાં અચાનક આગ લાગતાં ભારે નુકસાન થયું છે. ગૌશાળામાં સંગ્રહિત મોટાપાયે સુકો ઘાસચારો પળવારમાં જ આગની ઝપેટમાં આવી બળીને ખાખ થઈ ગયો હતો. પાટણ…
અમદાવાદમાં પતિ-પત્ની વચ્ચે સંઘર્ષના વર્ષે 8000 કેસ, આધુનિકતાની દોડમાં સંબંધોની ગરિમા ખોવાઈ
Surge in Divorce Cases in Ahmedabad: ભારતીય સમાજમાં લગ્નને સાત જન્મના અતૂટ બંધન માનવામાં આવે છે. પરંતુ બદલાતી જીવનશૈલીમાં દંપતી વચ્ચે અહમનો ટકરાવ, આર્થિક સ્વતંત્રતા, સ્વની ભાવના તેમજ વૈચારિક મતભેદના…
લોકગાયિકા નેહા સુથાર સેન્સ આપવા પહોંચી:સુરતમાં મહિલા ઉમેદવાર હાથમાં નીડલ સાથે હોસ્પિટલથી સીધા ભાજપ કાર્યાલય પહોંચ્યા; મેયર નક્કી કરવા 3 દિવસ સેન્સ પ્રક્રિયા
ગત 28 એપ્રિલે જાહેર થયેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં ભાજપે તમામ 15 મહાનગરપાલિકામાં સત્તા હાંસલ કરી છે. આગામી સમયમાં મેયર સહિતના મુખ્ય પાંચ પદાધિકારીની નિમણૂક થવાની છે. મેયર સહિતના પદાધિકારીઓ…
રાધનપુર વિધાનસભા કોંગ્રેસ સમિતિની ચિંતન બેઠક યોજાઈ, ઉમેદવારોનો સન્માન સમારોહ
તા. 01/05/2026 ના રોજ વરાણા મુકામે આઈ શ્રી ખોડિયાર માતાજી ધામ ખાતે રાધનપુર વિધાનસભા કોંગ્રેસ સમિતિ દ્વારા ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ કોંગ્રેસ પક્ષના જિલ્લા અને તાલુકા…
સાંતલપુરમાં આહીર સમાજની અનોખી પરંપરા યથાવત: વૈશાખ સુદ તેરસે 600થી વધુ સામૂહિક લગ્ન
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આહીર સમાજ દ્વારા સદીઓથી ચાલતી આવતી અનોખી પરંપરા આજે પણ જળવાઈ રહી છે. વર્ષમાં માત્ર ‘વૈશાખ સુદ તેરસ’ના દિવસે જ લગ્ન કરવાની પરંપરા મુજબ ગુરુવારે એકસાથે…
પ્રતાપનગર-લાલકુઆં વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડશે
Western Railways : પશ્ચિમ રેલવે દ્વારા પ્રતાપનગર અને લાલકુઆં સ્ટેશનો વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવામાં આવશે. પ્રતાપનગર-લાલકુઆં સુપરફાસ્ટ સ્પેશિયલ દર…
