રાધનપુર નગરપાલિકા સામે કોંગ્રેસનો અનોખો વિરોધ, રામધૂન સાથે ઉઠાવ્યા પ્રાથમિક સુવિધાના સવાલો
પાણી-ગટર અને સફાઈના મુદ્દે તંત્રને ઘેર્યું, ચીફ ઓફિસરને પ્રતિકાત્મક ‘સર્વશ્રેષ્ઠ એવોર્ડ’ આપી નોંધાવ્યો વિરોધ રાધનપુર નગરપાલિકા કચેરીએ પાણી-ગટર સહિતના પ્રશ્નો મુદ્દે કોંગ્રેસનો ઘેરાવો સ્થાનિકો સાથે કોંગ્રેસ આગેવાનો નગરપાલિકાએ પહોંચ્યા, પ્રમુખની…
ભચાઉ તાલુકા ના મનફરામાં રેતીના ધંધાને લઈને વિવાદ વકર્યો, યુવાન પર હુમલાના આક્ષેપથી ગ્રામજનોમાં ભય
ડીવાયએસપી સમક્ષ ગ્રામજનોની રજૂઆત, જવાબદાર તત્વો સામે પાસા-તડીપાર સહિત કડક કાર્યવાહીની માંગ ભચાઉ તાલુકાના મનફરા ગામમાં રેતી અને માટીના ગેરકાયદેસર ખનનને લઈને વિવાદ ગંભીર બન્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે.…
NH-48 પર હિટ એન્ડ રનનો ભેદ ઉકેલાયો:સ્થળ પરથી મળેલા સાઈડ લાઈટના તૂટેલા ફાઈબર કવરથી લાલરંગની કાર સુધી પોલીસ પહોંચી, ટોલનાકાના CCTVના આધારે કાર ઓળખી
વડોદરામાં હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. પોલીસે ટેક્નિકલ એનાલિસિસ અને ઝીણવટભરી તપાસના આધારે કારના ડ્રાઈવરને ઝડપી લીધો છે. ઘટનાસ્થળેથી મળી આવેલા લાલ રંગની કારની સાઈડ લાઈટના…
રાધનપુર શ્રી સંઘમાં હાલ ચાતુર્માસના પાવન અવસરે પરમ પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી અભયદેવ સૂરીશ્વરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય આચાર્ય શ્રી પિયુષભદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ તેમજ પરમ પૂજ્ય આચાર્ય શ્રી મોક્ષરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબનું ચાતુર્માસ ચાલી રહ્યું છે.
પૂજ્યશ્રીઓ દ્વારા દરરોજ વ્યાખ્યાનમાં ધર્મદેશના આપવામાં આવી રહી છે, જેનો મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ લાભ લઈ રહ્યા છે. આજરોજ રાધનપુર તીર્થના 24 દેરાસરના પૂજારીઓનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય…
પી.એમ. કિસાન યોજનાના તમામ લાભાર્થીઓ માટે વાર્ષિક ઈ-કેવાયસી કરાવવું ફરજીયાત
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા પાત્ર ખેડૂત ખાતેદારોને વાર્ષિક રૂ. ૬,૦૦૦/-ની સહાય ત્રણ સમાન હપ્તામાં ચૂકવવામાં આવે છે. ભારત સરકારશ્રીની વર્તમાન સૂચના અનુસાર પી.એમ. કિસાન યોજનામાં…
હારીજ પોલીસની જુગાર પર કાર્યવાહી: અસાલડીની સીમમાંથી ત્રણ ઇસમો ઝડપાયા
પાટણ જિલ્લાના હારીજ તાલુકાના અસાલડી ગામની સીમમાં બાવળોની ઝાડીમાં ચાલી રહેલા ત્રણ પત્તાનો જુગારધામ પર હારીજ પોલીસે દરોડો પાડી ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રૂ.10,700 રોકડ અને…
નાગ, ખડચિતળો, કાળોતરો, ફુરસાનું ઝેર તમારો જીવ બચાવશે!:471 ઝેરી સાપમાંથી 69 ગ્રામ ઝેર કઢાયુ; ધરમપુર સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં એન્ટી-વેનમ બનાવવાની પ્રક્રિયા જાણો
આજે નાગપાંચમ છે ત્યારે ગુજરાતનું એક માત્ર કેન્દ્ર અને ભારતના તમિલનાડુ બાદ બીજા નંબરના ધરમપુર સાપ ઉછેર કેન્દ્રની દિવ્ય ભાસ્કરની ટીમે મુલાકાત લીધી હતી. આ કેન્દ્રમાં અંદાજે 471 અતિઝેરી સાપો…
