૧૨ વર્ષ : વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના – વિકસિત ભારત સંકલ્પ
મીઠા પસવારીયા ખાતે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઇ છાંગાએ જન કલ્યાણ શિબિરનો પ્રારંભ કરાવ્યો કલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ, સર્વસમાવેશી અને સર્વવ્યાપી વિકાસથી નાગરિકોનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત બન્યો છે –…
