Sabarkatha : સાબરમતી નદીમાં ડૂબી રહેલા પાંચ યુવકોનો બચાવ, પ્રાંતિજ નજીક મોટી દુર્ઘટના ટળી. Sabarkatha News
પ્રાંતિજ તાલુકાના ઓરાણ ગામ નજીક સાબરમતી નદીમાં ગણપતિ વિસર્જન માટે આવેલા અમદાવાદના પાંચ યુવકો ડૂબતા બચ્યા હતા. ગામલોકો અને સ્થાનિક તરવૈયાઓની સમયસર મદદથી આ પાંચેય યુવકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા,…
