સાંતલપુરના કોરડા ગામે ગૌશાળામાં ભીષણ આગ, ઘાસચારો ખાખ — લાખોનું નુકસાન
સાંતલપુર તાલુકાના કોરડા ગામમાં આવેલી રામદેવ ગૌશાળામાં અચાનક આગ લાગતાં ભારે નુકસાન થયું છે. ગૌશાળામાં સંગ્રહિત મોટાપાયે સુકો ઘાસચારો પળવારમાં જ આગની ઝપેટમાં આવી બળીને ખાખ થઈ ગયો હતો. પાટણ…
