Category: પાલનપુર

ભારત વિકાસ પરિષદ પાલનપુર શાખા તથા એઇમ્સ હોસ્પિટલ દ્વારા

આજરોજ નવા વર્ષની સુપ્રભાત સેવા નાં ભાવ રુપે અમારી શાખાના સન્માનીય સભ્ય તથા એઇમ્સ હોસ્પિટલ ના સેવાભાવી ડૉ. શ્રી અમૃતભાઈ પી ઝાલા સાહેબે તેમના માતૃશ્રી સ્વ. કાંતાબેન પાનાચંદભાઇ ની સાતમી…

પાલનપુર ચિલ્ડ્રન હોમના બાળકોએ ગુજરાતી ફિલ્મ “લાલો: શ્રી કૃષ્ણ સદા સહાયતે” નિહાળી

બાળકોને મળ્યો સંસ્કાર સાથે આધ્યાત્મિક મનોરંજનનો નિરાળો અનુભવ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, પાલનપુરમાં અનાથ,એક વાલી વાળા,ગુમ થયેલા,મળી આવેલા,અસાધ્ય રોગથી પીડાતા માતા-પિતાના બાળકો, ભિક્ષા યા બાળ મજૂરીમાંથી મુક્ત કરેલ તેમજ કાળજી…

કલેકટર કચેરી -બનાસકાંઠા -પાલનપુર ખાતે સંસદ સભ્ય શ્રીમતી ગેનીબેન ઠાકોર ના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ સંકલન ની બેઠક યોજાઇ

જિલ્લા વહીવટી તંત્રની સારી કામગીરીને બિરદાવીને અભિનંદન પાઠવતા સાંસદશ્રી ગેનીબેન ઠાકોર આજરોજ કલેક્ટર કચેરી સભાખંડ,પાલનપુર ખાતે બનાસકાંઠાના સાંસદશ્રી ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ (દિશા) સમિતિની બેઠક…

પાલનપુર તાલુકા પો.સ્ટે.ના અમીરગઢ પાલનપુર હાઇવે આશીર્વાદ હોટલ પાસે થી ઝડપી પાડેલ છે…

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સરહદી રેન્જ ભુજ, કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી બનાસકાંઠા પ્રશાંત સુંબેની સૂચના આધારે બનાસકાંઠા એલ.સી.બી. દ્વારા મોટી કિંમતનો દારૂનો જથ્થો પકડી પાડેલ. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.વી.દેસાઈ એલ.સી.બી.,પાલનપુર…

Banaskatha : બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા જળાશય ચાલુ વર્ષે ૯૫ ટકા ભરાયો. Banaskatha News

વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે બનાસ નદીમાં ૨૦૦૦ ક્યુસેક પાણી છોડાયું ચાલુ વર્ષે સાર્વત્રિક વરસાદ અને નદીમાં પાણી આવવાથી ભુગર્ભ જળના તળ ઊંચા આવશે:- અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી ચાર તાલુકાના ૨૬…

Banaskatha : અંબાજી ભાદરવી પૂનમ મહામેળો – ૨૦૨૫ જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા માઁ અંબાના ધામ અંબાજી ખાતે ધજા ચડાવવામાં આવી. Banaskatha News

મેળા દરમિયાન જિલ્લા માહિતી કચેરી અને મીડિયાની પ્રચાર પ્રસારની રાઉન્ડ ધ ક્લોક કામગીરી રહી પ્રચારથી સેવા, પ્રસાર થકી વિશ્વાસ અને પ્રતિબદ્ધતા સાથે માહિતી ખાતાની અવિરત સેવા અંબાજી ખાતે તા. ૧…

Banaskatha : ભાદરવી પૂનમ મહા મેળો ૨૦૨૫ ભક્તિ અને આસ્થાના મહામેળામાં કલેકટરશ્રીએ યાત્રિકો સાથે વહેંચ્યો ઉમળકો. Banaskatha News

ત્રિશુળીયા ઘાટ ખાતે કલેકટરશ્રી મિહિર પટેલે યાત્રિકો સાથે સંવાદ સાધ્યો મહામેળામાં તંત્રની સુવિધાઓથી યાત્રિકો ખુશાલ: કલેકટરશ્રીએ પદયાત્રિકોની ભક્તિ અને શ્રદ્ધાને બિરદાવી શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે ભાદરવી…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!