રવિવાર, તારીખ ૨૯/૦૩/૨૦૨૬ના દિવસે “દાંતા દર્શન” કાર્યક્રમ અંતર્ગત રખડુ ટોળી દ્વારા એક યાદગાર પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમ મુજબ સવારે પાલનપુર સ્થિત સર્કિટ હાઉસ નજીક એરોમા સર્કલ ખાતે વિવિધ વિસ્તારોમાંથી આવેલા મિત્રો એકત્રિત થયા અને સહપ્રયાણની ઉમંગભરી શરૂઆત થઈ. દાંતા પહોંચ્યા બાદ સૌએ મહારાજ સાહેબ શ્રી પરમવીરસિંહજી…
