Category: બનાસકાંઠા

ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા ૨૦૨૫ ના વિજેતા વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો

બનાસકાંઠા જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા છાત્ર સન્માન સમારોહ તથા ગુરુ ગરીમા શિબિરનું આયોજન થયું શ્રી સરસ્વતી આર્ટસ કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ લિબોઈ વડગામ ખાતે કાર્યક્રમ યોજાયો અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર…

બનાસકાંઠા કલેકટર મિહીરભાઇ પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી ડો. હિતેશભાઈ પટેલ અને જીવ જોય સંસ્થા કે જેના ફાઉન્ડર શ્રી સંદીપભાઈ ગોલકીયાના ઉપક્રમ દ્વારા આ સમગ્ર નોબેલ પુરસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

ભાભર આદર્શ ઉ.મા.શાળાના આચાર્યશ્રી વી.એસ.પટેલના માર્ગદર્શન હેઠળ ગુરુવારે નોબેલ પ્રાઇઝ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને વિજ્ઞાન સહિત વિવિધ ક્ષેત્રોમાં થયેલા…

મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લો

આગામી ૨૬ નવેમ્બરના રોજ સવારે ૯ થી સાંજે ૪ વાગ્યા સુધી SIR બાબતે મેગા કલેક્શન દિવસ બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાની તમામ ગ્રામ પંચાયત અથવા ડેરી ખાતે નાગરિકોના મતદાર ગણતરીપત્રક…

મતદારયાદી સઘન સુધારણા માટે બનાસકાંઠા મતદાન મથકે ગણતરી પત્રક જમા કરાવવાની છેલ્લી તક

આગામી ૨૨ અને ૨૩ નવેમ્બરના રોજ બીએલઓશ્રી પોતાના મતદાન મથક ઉપર હાજર રહેશે જાગૃત અને જવાબદાર નાગરિક તરીકે ગણતરી પત્રક વહેલામાં વહેલી તકે ભરીને જમા કરાવવા બનાસકાંઠા જિલ્લા ચૂંટણી વિભાગની…

ભાભર દિયોદર શાળા વિકાસ સંકુલ નું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ નું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન શ્રી સર્વોદય વિદ્યા મંદિર ભાભર ખાતે યોજાયું…..

તા..14/11/2025 ના રોજ શ્રી સર્વોદય વિદ્યા મંદિર ભાભર ના યજમાન પદે ભાભર અને દિયોદર તાલુકા ની હાઈસ્કૂલો નું ગણિત વિજ્ઞાન પ્રદર્શન શ્રીમતી ગીતાબેન ચૌધરી,( ઈ. આઈ. જિલ્લા શિક્ષણાધિકારી બનાસકાંઠા) ના…

કલેકટર કચેરી -બનાસકાંઠા -પાલનપુર ખાતે સંસદ સભ્ય શ્રીમતી ગેનીબેન ઠાકોર ના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ સંકલન ની બેઠક યોજાઇ

જિલ્લા વહીવટી તંત્રની સારી કામગીરીને બિરદાવીને અભિનંદન પાઠવતા સાંસદશ્રી ગેનીબેન ઠાકોર આજરોજ કલેક્ટર કચેરી સભાખંડ,પાલનપુર ખાતે બનાસકાંઠાના સાંસદશ્રી ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ (દિશા) સમિતિની બેઠક…

કૃષિ રાહત પેકેજ-૨૦૨૫ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વાવ-થરાદ, પાટણ, કચ્છ, પંચમહાલ અને જૂનાગઢ જિલ્લામાં પિયત અને બિનપિયત બંનેમાં એક સમાન સહાય આપવાનો રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય

વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ ઊંડાણપૂર્વક રસ લઈને કરેલી રજૂઆત અને તેમના માર્ગદર્શન હેઠળ લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય પિયત અને બિનપિયત બંને પાકોમાં ખેડૂતોને એક સમાન રૂ. ૨૨,૦૦૦ સહાય ચૂકવવામાં આવશે:…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!