Category: ચારણકા

નવલી નવરાત્રી દરમ્યાન માતાજીના માટીના ગરબાનું સ્થાપનનું મહત્વ હજુય અકબંધ

વઢવાણ ખાતે રહેતા પરિવાર દ્વારા ૬૦ વર્ષથી સુશોભીત માટીના ગરબા બનાવવામાં આવે છે રૃા.૩૦ થી લઈ રૃા.૧૮૦ સુધીના ગરબાઓની અવનવી વેરાયટીની ખરીદીમાં ભીડ દર નવરાત્રી દરમ્યાન અંદાજે ૮૦૦થી વધુ માટીના…

સનનગર સોસાયટીમાં હોમિયોપેથીક નિશુલ્ક કેમ્પ

તા. ૧૧ સપ્ટેમ્બર’૨૦૨૫ ગુરૂવારના રોજ ઞોકુલ ગ્લોબલ યુનિવર્સિટી, સિદધપુરના ઉપક્રમે ઞોકુલ સાવૅજનિક હોમિયોપેથીક હોસ્પિટલ, સિદધપુર દ્વારા સનનગર સોસાયટી પરિસરમાં સવારે ૧૦-૦૦ વાગ્યાથી સવૅ રોગ નિદાન અને ચિકિત્સા કેમ્પ યોજવામાં આવેલ…

Banaskatha : અંબાજી ભાદરવી પૂનમ મહામેળો – ૨૦૨૫ જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા માઁ અંબાના ધામ અંબાજી ખાતે ધજા ચડાવવામાં આવી. Banaskatha News

મેળા દરમિયાન જિલ્લા માહિતી કચેરી અને મીડિયાની પ્રચાર પ્રસારની રાઉન્ડ ધ ક્લોક કામગીરી રહી પ્રચારથી સેવા, પ્રસાર થકી વિશ્વાસ અને પ્રતિબદ્ધતા સાથે માહિતી ખાતાની અવિરત સેવા અંબાજી ખાતે તા. ૧…

Santalpur : ચારણકા-ધોકાવાડા વિસ્તારમાં તોફાની પવન અને વરસાદનો ત્રાટક. Santalpur News

સોલાર પાર્કને મોટું નુકસાન – ખેડૂતોના ઊભા પાક ઢળી પડ્યા ગઈ કાલે તા. 04/09/2025 ના ગુરુવારે સાંજના સમયે પાટણ જિલ્લાના ચારણકા, ધોકાવાડા સહિતના વિસ્તારોમાં અચાનક તોફાની પવન સાથે ગાજવીજવાળો વરસાદ…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!