Category: વારાહી

Radhanpur : રાધનપુર નગરપાલિકા વોર્ડ-૧ ઝમઝમ સોસાયટીમાં પાણી ભરાયા, રહીશો મુશ્કેલીમાં – કોંગ્રેસ આગેવાનો એ તંત્રને ચેતવ્યા. Radhanpur News

રાધનપુર શહેરના વોર્ડ-૧ હેઠળ આવતી ઝમઝમ સોસાયટીમાં ભારે વરસાદ બાદ પાણી ભરાઈ જવાથી છેલ્લા બે દિવસથી રહીશો પરેશાન છે. સોસાયટીના દરેક ઘરમાં વરસાદી પાણી સાથે નજીકની નહેર તથા તળાવનું પાણી…

Santalpur : સાંતલપુરમાં ભારે વરસાદ વચ્ચે ભાજપ પ્રમુખ સવજીભાઈ આહીર સેવા કાર્યમાં અગ્રેસર. Santalpur News

સાંતલપુર : છેલ્લા બે દિવસથી સાંતલપુર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા અનેક ગામોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. ઘરોમાં પાણી ઘૂસતા ગ્રામજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક…

Patan : પાટણ જિલ્લામાં વરસાદી ત્રાટક – રાધનપુર અને સાંતલપુર તાલુકાના ગામોમાં મોટું નુકસાન. Patan News

સરકાર સમક્ષ તાત્કાલિક વળતર ચૂકવવાની માંગણી પાટણ : છેલ્લા કેટલાક દિવસોથી ચાલુ રહેલા મોસાળધાર વરસાદને કારણે પાટણ જિલ્લાના રાધનપુર તથા સાંતલપુર તાલુકાના અનેક ગામો પૂર જેવી પરિસ્થિતિમાંથી પસાર થયા છે.…

Santalpur સાંતલપુર ટોલનાકા પર હિંસાત્મક હુમલો ફાસ્ટ ટ્રેક હોવા છતાં પરિવાર પર લાકડી વડે પ્રહાર, મહિલાઓ સાથે પણ દુર્વ્યવહાર . Santalpur News

સાંતલપુર : પાટણ જિલ્લાના સાંતલપુર પાસે ભારતમાલા રોડ પર આવેલ ટોલનાકા પર દાદાગીરીનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ફાસ્ટ ટ્રેક લગાવેલી ગાડી હોવા છતાં ટોલનાકાના કર્મચારીઓએ ટોલ ખોલ્યો નહોતો અને…

Santalpur : સાંતલપુર ના નડિયા ગામે દુર્ઘટના : પાંચ યુવાનોના મોત, એક હજુ લાપતા. Santalpur News

પાટણ જિલ્લાના સાંતલપુર ના નડિયા ગામે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ગામના આઠ યુવાનો નાહવા ગયા હતા ત્યારે પાણીમાં ડૂબી જતાં પાંચના મોત થયા છે, જ્યારે એક યુવાન હજુ લાપતા હોવાનું…

Patan : રાધનપુર-સાંતલપુરમાં વરસાદી અસર બાદ તંત્ર દ્વારા રાહત-બચાવ કામગીરી પુરજોશમાં. Patan News

જિલ્લા કલેકટરશ્રી તુષાર ભટ્ટના માર્ગદર્શન હેઠળ ૧૧૮ ગામ પૈકી ૭૬ ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત રાધનપુર-સાંતલપુરના બાકીના ૪૨ ગામોમાં વીજળી પુન:સ્થાપિત કરવાની કામગીરી પુરજોશમાં પાટણ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પવન સાથે…

Santalpur : ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય. Santalpur News

સાંતલપુર, તા.10 સપ્ટેમ્બર સાંતલપુર તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસેલા ભારે વરસાદને કારણે અનેક ગામોમાં જનજીવન ખોરવાયું છે. પરિસ્થિતિનો તાગ લેવા માટે આજે રાધનપુરના પૂર્વ ધારાસભ્યશ્રી રઘુભાઈ દેસાઈએ મઢુત્રા, વૌવા, જાખોત્રા,…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!