સાંતલપુરમાં પીવાના પાણીનો મુદ્દો ગરમાયો, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર ના નિવેદન સામે ગ્રામજનોના સવાલો
સાંતલપુર તાલુકામાં પીવાના પાણીની સમસ્યાને લઈને ફરી એકવાર વિવાદ ઉભો થયો છે. એક તરફ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર દ્વારા મીડિયામાં નિવેદન આપવામાં આવ્યું છે કે સાંતલપુર વિસ્તારમાં લોકોને નિયમિત રીતે…
