સાંતલપુર તાલુકામાં નર્મદા કેનાલ ઉપર આવેલા પુલોની હાલત ચિંતાજનક બની ગઈ છે.
કચ્છ બ્રાન્ચ કેનાલ પર લોકોની અવરજવર માટે વર્ષો પહેલા બનાવાયેલા અનેક બ્રિજ હાલમાં બિસ્માર સ્થિતિએ પહોંચી ગયા છે, જેને કારણે વાહનચાલકો તથા ગ્રામજનોમાં અકસ્માતની ભીતિ વધતી જઈ રહી છે. ઝઝામ…
