સુરતી ખેલૈયાઓનો ઉત્સાહ ચરમસીમાએ:ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીથી લઈને ધારાસભ્ય સંગીતા પાટીલ સુધીના અગ્રણીઓ ગરબે ઘૂમ્યા, ઉમિયાધામમાં ‘ઓપરેશન સિંદૂર’ થીમ સાથે મહાઆરતી

નવરાત્રીના પાવન પર્વે સુરત શહેરને ભક્તિ અને ઉત્સાહના રંગમાં રંગી દીધું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગરબાના આયોજનોમાં હજારો ખેલૈયાઓ પરંપરાગત અને અનોખા થીમ્સ સાથે ઘૂમી રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ…

આજે સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ, અતિભારે વર્ષાની આગાહી:જુનાગઢમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ, ઉનામાં ગુપ્તપ્રયાગ તીર્થમાં પાણી ઘૂસ્યું; દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ

હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના…

અમદાવાદ-સુરતના 8 અગ્રણી ગરબા આયોજકોને ત્યાં દરોડા, બ્લેકમાં ટિકિટ વેચતા હોવાની ફરિયાદ

GST Raid: નવરાત્રિના પાવન પર્વ દરમિયાન ગુજરાતના બે મોટા શહેરો, અમદાવાદ અને સુરતમાં ગરબા આયોજકો પર જીએસટી (GST) વિભાગે સપાટો બોલાવ્યો છે. જીએસટીની 10 ટીમો દ્વારા મોટા ગરબા આયોજકોના સ્થળો…

સુરતના લિંબાયતમાં છેલ્લા 4 દિવસથી પાણીની લાઈનમાં ભંગાણથી હજારો લીટર પાણી રસ્તા પર વેડફાયું

Surat : સુરત શહેરને જળસંચય માટે આદર્શ બનાવીને જળસંચય માટે અનેક પ્રયાસ થઈ રહ્યાં છે આ પ્રયાસ વચ્ચે શહેરના લિંબાયત વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ છતાં પણ તે…

આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ ૨૦૨૫ સહકાર થી સમૃદ્ધિ હેઠળ બનાસ બેંકના ચેરમેનશ્રી ડાહ્યાભાઈ પીલીયાતર અને અધિકારી/કર્મચારીઓએ પોસ્ટ કાર્ડ લખીને વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કર્યો

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવા ઐતિહાસિક પગલાં ભર્યા છે. સહકાર મંત્રાલયની સ્થાપના કરીને “સહકારથી સમૃદ્ધિ”નો દ્રષ્ટિકોણ આપ્યો છે. સહકારી બેંકોને વ્યાવસાયિક બેંકો જેવો દરજ્જો આપીને ખેડૂતોને સસ્તા અને…

સુરતના લેબગ્રોન હીરા ઉદ્યોગને ઓર્ડરોનો વરસાદ:લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં તેજીથી દિવાળી વેકેશન ટૂંકાશે, હજારો રત્ન કલાકારો માટે રોજગારીનો નવો પ્રકાશ

સમગ્ર વિશ્વમાં જ્યારે નેચરલ હીરા ઉદ્યોગ આર્થિક મંદી અને આંતરરાષ્ટ્રીય અવરોધોના કારણે સંઘર્ષ કરી રહ્યો છે ત્યારે ગુજરાતના સુરત શહેરનો લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ તેજીના શિખરે પહોંચી ગયો છે. ખાસ કરીને…

બોટાદ તાલુકા પી એમ પોષણ યોજના કર્મચારી સંઘ ની કારોબારી ની નીમણુંક કરવામાં આવી

તા 28-9-2025 ના રવિવારે ધોબી ના મેલડી માતાજી મંદિર બોટાદ ખાતે સંચાલકો ની મીટીંગ અને કારોબારી સમિતી ની રચના કરવામા આવી જેમાં રાજેન્દ્રસિંહ ચુડાસમા અધ્યક્ષ અખીલ ભારતીય પી એમ પોષણ…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!