રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિકનો મોટો પ્રજાલક્ષી નિર્ણય, હવે નાગરિકોએ ગાંધીનગર સુધી ધક્કા નહીં ખાવા પડે!
રાજ્યના નાગરિકો માટે ખૂબ જ રાહતના અને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના પોલીસ વડા (DGP) શ્રી જી.એસ. મલિક દ્વારા એક ઐતિહાસિક અને પ્રજાલક્ષી આદેશ જાહેર કરવામાં આવ્યો છે. હવે…
