સમગ્ર ઊંઝા નગર ને ગૌરવ અપાવી 139 મુ દેહદાન મેળવતુ શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ ઊંઝા.
આજરોજ ઊંઝાના પટેલ બબીબેન ગોવિંદભાઈ (સોગણોત) નું દુઃખદ અવસાન તથા પરિવારજનોએ સ્વર્ગસ્થની અંતિમ ઈચ્છા અનુસાર દેહદાન આપવાનો ઉત્તમ નિર્ણય લીધો. સ્વર્ગસ્થના દેહને પાલનપુરની ગલબા ભાઈ દેસાઈ બનાસ મેડિકલ કોલેજ ને…
