રાધનપુર એસ.ટી. ડેપો ખાતે રોહિત મહેતાના જન્મદિને વરીયાળી-સાકરના ઠંડા સરબતનો કેમ્પ – હજારો મુસાફરોને મળી રાહત
કાળઝાળ ગરમી વચ્ચે રાધનપુર શહેરમાં રાહતનો મીઠો ઘૂંટડો. રાધનપુર એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે આજે જાણીતા સમાજસેવક અને પત્રકાર રોહિત કેશવલાલ મહેતાના જન્મદિન નિમિત્તે વરીયાળી-સાકરના મસાલેદાર ઠંડા સરબતનો સેવા કેમ્પ યોજાયો.…
