રાધનપુરમાં ગરીબોના અનાજના જથ્થાને લઈને ઉઠ્યા સવાલો, તપાસની માંગ પ્રબળ
રાધનપુર તાલુકામાં જાહેર વિતરણ પ્રણાલી (PDS) હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આપવામાં આવતા અનાજના વિતરણને લઈને અનેક સવાલો ઉભા થયા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી કેટલીક પોસ્ટો બાદ સમગ્ર મામલો…
