Patan. વારાહી ગામમાં દીવાની જ્યોતમાં રામાપીર નો પ્રતિબિંબ ના દર્શન થયા. Patan News

પાટણ જિલ્લાના વારાહી ગામમાં પ્રજાપતિ નવીનભાઈ દલસુખભાઈ ને ત્યાં રામાપીરના નોરતા ઉજવવામાં આવે છે જેમાં એકમથી લઈ નોમ સુધી દરરોજ રાત્રે ભજનનું આયોજન કરવામાં આવે છે અને આઠમની રાત્રે રામાપીર…

Unjha : વિસનગર તાલુકાના ખંડોસણ ગામે શ્રી પંચદેવ કુટીર આશ્રમ રામદેવપીરનો નેજો ચઢાવ્યો. Unjha News

આજે તારીખ 01-09-25 સોમવારનાં રોજ ઊંઝા – વિસનગર રોડ પર આવેલ ખંડોસણ ગામે બસ સ્ટેન્ડ પાસે રોડ પર જ આવેલ શ્રી પંચદેવ કુટિરમાં ગામનાં સાથ સહકારથી શ્રી રામદેવપીર મહારાજનો નેજો…

વિરમગામના મોટા ગોરૈયા ગામે ભરાતો રાંદલ માતાજીનો અનોખો મેળો

– એક સાથે 23 રાંદલમાના મઠ નીકળતા ભક્તિમય વાતાવરણ – પાટડી દરબારે ઢોલ બંધ રાખી માતમ મનાવવા ફરમાન કર્યું, માતાજીએ પરચો આપતા બે ઢોલ વગાડવાનું કહ્યાની વાયકા અમદાવાદ : વિરમગામતાલુકાના…

જૂની કામરોળ ગામની વાડીમાંથી વિદેશી દારૂની 344 બોટલ પકડાઈ

– ઓરડીમાં દારૂ છુપાવી શખ્સ વેપલો કરતો હતો – તળાજા પોલીસે વિદેશી દારૂ રૂા. 1.64 લાખનો મુદ્દામાલ કબજે લીધો ભાવનગર : તળાજાના જૂની કામરોળ ગામની વાડીમાંથી તળાજા પોલીસે વિદેશી દારૂની…

ભાવનગર મહાપાલિકામાં છેલ્લા 5 વર્ષમાં 175 કર્મચારીની ઘટ

– મહાપાલિકામાં નિવૃત્ત કર્મચારીની સામે નવી ભરતી ઓછી કરાતા નારાજગી – મહાપાલિકામાં છેલ્લા 5 વર્ષમાં 637 કર્મચારી વયમર્યાદા સહિતના કારણસર નિવૃત્ત થયા : 462 કર્મચારીની ભરતી કરાઈ ભાવનગર : ભાવનગર…

સાણંદના મોડાસર ગામમાં 6.95 લાખની ઘરફોડનો આરોપી ઝડપાયો

– મુદ્દામાલ જપ્ત કરી ચાંગોદર પોલીસને સોંપાયો – મેઘરજનો મૂળ વતની અમદાવાદના વટવાનો રહેવાસી વિરૂદ્ધ અન્ય પોલીસ મથકે ગુના બગોદરા : સાણંદના મોડાસર ગામમાં ૬.૯૫ લાખની ઘરફોડ ચોરીના આરોપીને પોલીસે…

ગળતેશ્વર મંદિર પાસે મહીસાગર નદી ઉપરનો ડીપ પુલ બંધ કરાયો

– અંબાવ ગળતેશ્વર રોડ ઉપર – કડાણા ડેમમાં પાણીનો પ્રવાહ 1.56 લાખ ક્યુસેક થવાની શક્યતાથી સલામતી માટે નિર્ણય ઠાસરા : મહીસાગર નદીમાં પાણીનો પ્રવાહ વધવાના કારણે ગળતેશ્વર મહાદેવ મંદિર પાસેથી…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!