Category: મહેસાણા

આજરોજ તારીખ ૦૯/૦૬/૨૦૨૬ના રોજ જનરલ હોસ્પિટલ,મહેસાણા ખાતે મહેસાણા અને બેચરાજી તાલુકાના જુવેનાઇલ ડાયાબિટીસના લાભાર્થીઓ માટે ત્રિમાસિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન

માન.કલેક્ટરશ્રી એસ.કે.પ્રજાપતિ, માન.મ્યુનિસિપલ કમિશ્નરશ્રી શાલિની દુહાન, માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.અંચુ વિલ્સન,માન.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.સુહાગ શ્રીમાળી ના અધ્યક્ષ સ્થાને, સિવિલ સર્જનશ્રી ડૉ.ગોપીબેન પટેલ મેડમના સહકાર અને સંકલન થકી, ઇ.ચા.તાલુકા આરોગ્ય…

મહેસાણાથી આસામ જવા માટે પહેલી મસાલા ભરેલી ટ્રેન રવાના

અમદાવાદ મંડળે માલ પરિવહનમાં નવા કીર્તિમાન સ્થાપિત કર્યા. પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ માલ પરિવહન અને રેવેન્યુ ઉપાર્જનના ક્ષેત્રમાં સતત નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરીને ભારતીય રેલવેના ફ્રેઈટ ઓપરેશનને નવી દિશા પૂરી…

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ સંદર્ભે મહેસાણા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઇ

મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત ૨૬મી એપ્રિલે મતદાન અને ૨૮મીએ મતગણતરી હાથ ધરાસે જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ, મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજવા જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ…

મહેસાણા જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ડૉ.મેઘાબેન પટેલની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના તૈયારીના ભાગરૂપે સોસીયલ મીડિયા માટે દિપીકાબેન લાલપરાની નિમણુંક કરી.

યુવા અને ઉત્સાહી દીપિકાબેન લાલપરાને મહેસાણા જિલ્લા મહિલા કોંગ્રેસની સોશિયલ મીડિયા પ્રમુખ તરીકેની મહત્વની જવાબદારી સોંપી. મહેસાણા જિલ્લામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી ગઈ…

બહુચરાજી ના નવા દેલવાડા નજીક ની ઘટના ચૈત્રી પૂનમના મેળા માં આવતા પગપાળા સંઘને નડ્યો અકસ્માત

માઁ બહુચર ના મેળે જતા પગપાળા સંઘ ને નડ્યો અકસ્માત બહુચરાજી મંદિરે ચૈત્રી પૂનમ ના મેળા માં જતો હતો પગપાળા સંઘ સિદ્ધપુર તાલુકા ના ધનાવાડા ગામ નો પગપાળા સંઘ આઇસર…

કડી અને વિસતપુરાની 21 પ્રાથમિક શાળાઓમાં હૈતિયન ગ્રુપ દ્વારા 50 લાખના આધુનિક શૈક્ષણિક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું.

કડી ક્લસ્ટરની શાળાઓના શૈક્ષણિક સ્તરને વધુ ઉન્નત બનાવવાના હેતુથી HAITIAN HUAYUAN MACHINERY (INDIA) LIMITED દ્વારા એક પ્રશંસનીય સેવાકીય પહેલ કરવામાં આવી છે. કંપનીના CSR (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) ફંડના સૌજન્યથી અંદાજિત…

વિશ્વ ચકલી દિવસ નિમિત્તે મહેસાણામાં ‘અબોલ સેવા અનમોલ’નો અનોખો જીવદયા સેવાયજ્ઞ: 1500 થી વધુ ચકલીઘર અને પરબડાનું વિતરણ કરાયું.

તા:20-03-2026 ના રોજ ‘વિશ્વ ચકલી દિવસ’ નિમિત્તે પક્ષીઓ પ્રત્યે સંવેદના પ્રગટાવવા શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન અને નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મંડળ પરિવાર (મહેસાણા) દ્વારા ‘અબોલ સેવા અનમોલ’ અભિયાન હેઠળ પક્ષીઓ માટે…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!