આજે સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, ભારે વરસાદની આગાહી:નવરાત્રિના છેલ્લા દિવસે કચ્છ, દેવભૂમિ દ્વારકા સહિત 8 જિલ્લામાં વરસાદી માહોલ, બે દિવસ માછીમારોને દરિયો ન સૂચના
હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના…
સ્વચ્છતા હી સેવા અભિયાન- ૨૦૨૫ “સ્વચ્છતા હી સેવા અભિયાન- ‘સ્વચ્છોત્સવ’ અંતર્ગત
કચ્છના ગામડાઓમાં પી એચ સીની સફાઈ સાથે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું જાહેર સ્થળોએ વૃક્ષારોપણ અને શાળાઓમાં પ્લાસ્ટિક મુક્ત પહેલ સાથે સફાઈ કામગીરી કરાઈ ભારત સરકારશ્રી દ્વારા ૨જી ઓક્ટોબરનાં રોજ મહાત્મા…
કાંકરેજ દેવ કંબોઇમાં અખત ઝાપડી માતાજીનું મંદિર: ભક્તો માટે ભાવસભર પ્રસાદ અને માર્ગદર્શન
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ દેવ કંબોઇ ગામમાં આવેલ પૂરબા ફુઈ ની ની વારુ અખત ઝાપડી માતાજીનું મંદિર સ્થાનિક અને આસપાસના વિસ્તારોના ભક્તો માટે એક ખાસ ધાર્મિક કેન્દ્ર બની ગયું છે. ત્યાં…
કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં 1થી 7 ઓક્ટોબર સુધી બાળકોને ફ્રી પ્રવેશ, વન્ય પ્રાણી સપ્તાહના ભાગરૂપે આયોજન
Ahmedabad News : ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ-ગીર ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગર ખાતે વિવિધ થીમ સાથે 2 થી 8 ઓક્ટોબર દરમિયાન ‘વન્યજીવ સપ્તાહ-2025’ ઉજવવામાં આવનાર છે, ત્યારે અમદાવાદમાં આાગામી 7 ઓક્ટોબર…
સુરેન્દ્રનગરના વઢવાણમાં આવેલ શ્રી ફૂલગ્રામ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના સભાસદોએ માન. વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કરવા પોસ્ટકાર્ડ ઝુંબેશનું આયોજન કર્યું;
GST સુધારા, સહકારી ક્ષેત્રના વિકાસ બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી… સહકારી સંસ્થાના વિકાસ અને પશુપાલકોના હિતમાં લેવાયેલાં પગલાં બદલ આભાર વ્યક્ત કરવા 01 લાખથી વધુ પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા; માન. વડાપ્રધાનશ્રીના ‘સ્વદેશી…
૨જી ઓક્ટોબરે બનાસકાંઠાના ગામો લેશે “આદર્શ બાલ મિત્ર ગામ”નો સંકલ્પ
મહાત્મા ગાંધીજીના જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરમાં યોજાનાર ખાસ ગ્રામસભાઓ અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં પણ ખાસ ગ્રામસભાઓ યોજાશે. ૨ જી ઓક્ટોબરના રોજ દરેક ગામમાં “આદર્શ બાલ મિત્ર ગામ” બનાવવાનો સંકલ્પ લેવાશે. ગુજરાત રાજ્ય…
શક્તિપીઠ બહુચરાજીમાં દશેરાએ રૂ. 300 કરોડના નવલખા હારથી માતાજીનો શણગાર કરવાની અનોખી પરંપરા.
મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે બિરાજમાન જગતજનની મા બહુચરને વર્ષો જૂની પરંપરા મુજબ દશેરાના દિવસે રૂ. 300 કરોડના હીરાજડીત નવલખા હારથી શણગાર કરવામાં આવશે. આ પરંપરાનો સને 1839માં ગાયકવાડ શાસકે કરાવ્યો…
