સૌરાષ્ટ્ર-કચ્છ માટે આગામી 24 કલાક ભારે:પોરબંદર-જૂનાગઢ સહિત 5 જિલ્લામાં વરસાદનું યલ્લો એલર્ટ, લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સિસ્ટમના કારણે વરસાદી માહોલ ચાલુ છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી જારી કરી છે. આજે…
બાવળાની કેરાળા જીઆઇડીસીમાં ‘એલબી ટેક્સ’ કંપનીમાં ભીષણ આગ
બાવળા, ધોળકા, અમદાવાદની ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો કંપનીના કર્મચારીઓ સમયસર ગેસના સિલિન્ડર બહાર કાઢી લેતા મોટી દુર્ઘટના ટળી બગોદરા – અમદાવાદ જિલ્લાના બાવળા નજીક આવેલા કેરાળા જીઆઇડીસી વિસ્તારમાં…
ખોડલધામ નોર્થ ઝોનના ગરબામાં ઇન્દ્રનીલ રાજ્યગુરૂ ગબડ્યા:મહાદેવનું ભજન સાંભળી તાનમાં આવી સિંગર તરફ જતાં સ્ટેજ પરના સ્ટેપ ભૂલ્યા, પટકાતા કાર્યકરોએ ઉભા કર્યા
રાજકોટ શહેરના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસના અગ્રણી ઇન્દ્રનીલ રાજ્યગુરૂ ગરબા આયોજનમાં સ્ટેજ પરથી ગબડ્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે. જોકે, સદનસીબે તેમને કોઈ મોટી ઈજા પહોંચી નથી, પરંતુ હાલ…
શક્તિપીઠ બહુચરાજીમાં દશેરાએ રૂ. 300 કરોડના નવલખા હારથી માતાજીનો શણગાર કરવાની અનોખી પરંપરા…
મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે બિરાજમાન જગતજનની મા બહુચરને વર્ષો જૂની પરંપરા મુજબ દશેરાના દિવસે રૂ. 300 કરોડના હીરાજડીત નવલખા હારથી શણગાર કરવામાં આવશે. આ પરંપરાનો સને 1839માં ગાયકવાડ શાસકે કરાવ્યો…
વર્ષ 2023માં ગુજરાતમાં કુલ 4,912 આર્થિક ગુના નોંધાયા, NCRBના અહેવાલમાં ઘટસ્ફોટ
.Gujarat Crime Data : નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના તાજેતરના અહેવાલમાં સામે આવ્યું છે કે ગુજરાતમાં વર્ષ 2022ની સરખામણીએ વર્ષ 2023માં આર્થિક ગુનાના કેસમાં લગભગ 33 ટકાનો વધારો નોંધાયો છે. દેશભરમાં…
કિંજલ દવેએ ‘મોર બની થનગાટ’ ગીત ગાતા ખેલૈયાઓએ બૂમ પડાવી:ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ‘દ્વારિકાનો નાથ’ ગીત ગાયું, ઓસ્વાલના ફાફડા-જલેબી ખાવા અમદાવાદીઓની લાઈન
નવરાત્રિના છેલ્લા નોરતે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબે ઘૂમ્યા હતા. કિંજલ દવે, કીર્તિદાન ગઢવી, જીગરદાન ગઢવી અને જયસિંહ ગઢવી જેવા કલાકારોએ પોતાના હિટ ગીતોથી ખેલૈયાઓને…
સાતલપુર તાલુકાના ઝઝામ ગામે વીજ કરંટ લાગતા ગોધરાના યુવાનોનું મોત
પાટણ જિલ્લાના ઝઝામ આજરોજ સાંજના પાંચ વાગ્યાના આશરે ટ્રક નંબર GJ 31 T 1152 સરકારી ઘાસચારો ખાલી કરવા ગાડી માલિક મહેન્દ્રભાઈ રામાભાઈ વણકર અને ખલાસી અરવિંદભાઈ માનસિંગભાઈ ઉંમર વર્ષ 35…
