Radhanpur : રાધનપુરના રવિનગર ગામ ખાતે લાભાર્થીને આયુષ્માન કાર્ડ અને રોપા વિતરણ કરવામાં આવ્યા. Radhanpur News
રાધનપુર ના આરોગ્ય કાર્યકર ચિરાગ ચાવડા ની નોકરી ના 10 વર્ષ પુરા થતા અનોખી રીતે ઉજવણી કરી રાધનપુર તાલુકાના રવિનગર ખાતે આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે ફરજ બજાવતા આરોગ્ય કાર્યકર ચિરાગ…
Santalpur : વારાહી શ્રી ભીડભંજન હનુમાનજી ગૌશાળામાં હિન્દુ સમ્રાટ એવા ડોક્ટર પ્રવીણભાઈ તોગડીયા ની શુભેચ્છા મુલાકાત. Santalpur News
પાટણ જિલ્લાના વારાહી ગામમાં આવેલ શ્રી ભીડભંજન હનુમાનજી ગૌશાળામાં શ્રી ડોક્ટર પ્રવીણભાઈ તોગડીયા સાહેબ એ શુભેચ્છા મુલાકાત લીધી ત્યારે ગામના અગ્રણીઓ અરવિંદભાઈ ઠક્કર લક્ષ્મણભાઈ આહીર બકાભાઇ ઠક્કર મુકેશભાઈ ઠક્કર સુરેશભાઈ…
ગુજરાતમાંથી બે દિવસ વહેલું ચોમાસું વિદાય લેશે?:19 સપ્ટેમ્બર સુધી ગાજવીજ સાથે વરસાદની ચેતવણી, 30-40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે કે 15 સપ્ટેમ્બરથી લઈને 21 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેશે. રાજ્યમાં…
Patan : સમી તાલુકાના અદાણી પાવર હાઉસમાં લાગી વિકરાળ આગ : Patan News
ભારે ધુમાડા, ભારે નુકસાન, તંત્ર દોડ્યું પાટણ જિલ્લામાં સમી તાલુકાના સોનાર રોડ પર આવેલ ખાનગી અદાણી સોલાર પાવર હાઉસમાં આજે બપોરે અચાનક વિકરાળ આગ ભભૂકી ઊઠી હતી. આગ લાગતા જ…
Kachh : મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાંધીધામ શહેરમાં કુલ ૧૧૩ દબાણો દૂર કરાયા. Kachh News
મ્યુનિસિપલ કમિશનરશ્રી મનીષ ગુરવાનીની આગેવાનીમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલ પ્રતિમાથી ચાવલા ચોક થઈ શિકારપુરી સુધી આર્કેડના “પેડેસ્ટેરીયન વે” માં કરવામાં આવેલા દબાણો…
Kachh : જિલ્લા પંચાયત દ્વારા ‘સુપોષિત કચ્છ’ મોનિટરિંગ સિસ્ટમનો પ્રારંભ. Kachh News
જિલ્લા અને તાલુકાકક્ષાના મોનિટરિંગ સેલ યોજનાઓના લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચે તેની ખાતરી કરશે કચ્છ જિલ્લાને સુપોષિત બનાવવાના ઉદ્દેશ્ય સાથે, જિલ્લા પંચાયતની આઈસીડીએસ શાખા દ્વારા એક નવી મોનિટરિંગ સિસ્ટમ ‘સુપોષિત…
Kachh : આંગણવાડી કાર્યકર તેમજ મુખ્યસેવિકાની મહેનતથી દયાપરની કુપોષિત બાળકી આયેજા બની સ્વસ્થ. Kachh News
પોષણ પુનર્વસન કેન્દ્રમાં સારવાર તથા આંગણવાડી કાર્યકરોની દેખરેખ સાથે બાલશક્તિના ઉપયોગથી બાળકીના વજનમાં થયો સુધારો જન્મ સમયે યોગ્ય વજન ધરાવતી બાળકી યોગ્ય આહાર ન મળતા કુપોષણનો ભોગ બની હતી કચ્છ…
