Category: ગુજરાત

પેંગોલિનની તસ્કરી મામલે ઝડપાયેલા 2 આરોપી 5 દિવસના રિમાન્ડ પર:દુર્લભ ગણાતા સરિસૃપને 22 કરોડમાં વેચવાના હતા, વનવિભાગે મુક્ત કરાવ્યું

વિશ્વમાં અતિ દુર્લભ ગણાતા પેંગોલિન (કીડીખાઉ)ની તસ્કરીનો પર્દાફાશ થયો છે. રાજકોટ SOGએ ગીર સોમનાથના ઘાંટવડ ગામમાં દરોડો પાડી એક ઓરડીમાં ગોંધી રખાયેલી પેંગોલિનને મુક્ત કરાવ્યું છે. આ પેંગોલિનને આરોપીઓ 22…

eFIR મોબાઇલ ચોરીના ગુન્હાના આરોપીને મુદામાલના મોબાઇલ સાથે પકડી પાડી અનડીટેક્ટ ગુન્હો શોધી કાઢતી સિધ્ધપુર પોલીસ

પાટણ પોલીસ અધિક્ષક શ્રી વી.કે.નાયી સાહેબ, પાટણનાઓએ જીલ્લામાં મોબાઇલ ગુમ/ચોરી બાબતે દાખલ થયેલ eFIR/FIR અનડીટેક્ટ હોઇ જે શોધી કાઢવા કરેલ સુચના અનુસંધાને મે.નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.કે.પંડયા સાહેબ તથા પોલીસ…

આજે સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં ભારે વરસાદ:26 જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ, અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો, અમરેલી તેમજ અમદાવાદમાં મોડીરાત્રે વરસાદી માહોલ જામ્યો

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. આજથી અમરેલી, ગીર-સોમનાથ અને દીવમાં ભારેથી અતિ…

સ્ટેચ્યૂ ઓફ યૂનિટીથી ત્રણ કિ.મી. દૂર અક્તેશ્વરમાં નર્મદા નદી કાંઠે ઘાટની કામગીરી વખતે ભેખડ ધરાશાયી થતા ત્રણના મોત

રાજપીપળા તા.૨૬ સરદાર વલ્લભભાઇ પટેલની ૧૫૦મી જન્મ જયંતિની સ્ટેચ્યૂ ઓફ યૂનિટિ ખાતે ઉજવણી માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આજે રાત્રે કેવડિયા કોલોનીથી ત્રણ કિ.મી. દૂર અક્તેશ્વર…

ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા આયોજિત કિસાન અધિકાર જન જાગૃતિ અભિયાન નું રથયાત્રા આજે લાભ પાંચમ તારીખ 26 10 2025 થી શરૂઆત..

ભચાઉ તાલુકાના કુંજીસર ગામથી શરૂઆત થઈ કુંજીસર બંદડી અમરસર નેર કડોલ કંથકોટ તોરણીયા લખપત અને આધોઈ મધ્ય મોટી સભાઓનું આયોજન થયું જેમાં સમગ્ર તાલુકામાંથી અને વિવિધ ગામડાઓના ખેડૂતો હાજર રહ્યા…

સાંતલપુર માં સરપંચની ચૂંટણીની અદાવત રાખીને લોખંડની પાઇપ અને લાકડીઓથી હુમલો : બે ઈસમને ગંભીર ઈજાઓ

સાંતલપુર તાલુકામાં સરપંચની ચૂંટણીની જૂની અદાવત રાખીને બે ઈસમ પર લોખંડની પાઇપ અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. હુમલામાં ઈસબભાઈ ઉર્ફે ઈકલાબભાઈ મલુભાઈ (ઉંમર…

આજથી ૭૭ દિવસ પહેલા જાફરાબાદના કડીયાળી ગામ નજીક (ખાડી) માંથી મળેલ માનવ કંકાલ નો ભેદ ઉકેલાયો. 

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના બંધારડા ગામના જીવીબેન રામભાઈ બાબરીયા ઉંમર વર્ષ ૮૦ તારીખ ૮/૮/૨૦૨૫ ના રોજ બંધારડા ગામેથી સમઢીયાળા ગામે બેંકમાં પૈસા ઉપાડી બેડીયા ગામ સુધી રિક્ષામાં આવેલ…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!