Category: સિદ્ધપુર

સનનગર સિનિયર સિટીઝન મંડળ,સિદધપુર દ્વારા સામૂહિક જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી

તા. ૨૮-૧૨-૨૦૨૫(રવિવાર)ના રોજ સનનગર સિનિયર સિટીઝન મંડળ, સિદધપુર દ્વારા કોમન પ્લોટમાં સવારે ૧૦-૩૦ વાગ્યાથી છ માસિક (જુલાઈ થી ડીસેમ્બર) સામુહિક જન્મદિવસ ઉજવણી કાયૅક્રમનું આયોજન કરવામાં આવેલ. જેઓએ સાથે મળીને માવાકેક…

આકાશ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાંથી ઇસબગુલ ભુસી ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો ₹95,840ના મુદામાલ સાથે આરોપી ઝડપાયો

સિધ્ધપુર–ગાંગલાસણ રોડ ઉપર આવેલી આકાશ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાંથી થયેલી ઇસબગુલ (ઘોડાજીરુ)ની ભુસી ચોરીના અનડિટેક્ટ ગુનાનો સિધ્ધપુર પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે ચોરીના મુદામાલ સાથે આરોપીને ઝડપી લઈને કાયદેસરની…

શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ ઊંઝા ની પ્રેરણાથી વલસાડ ખાતે સિદ્ધપુરના મહેતા પરિવારે ચક્ષુદાન તથા દેહ દાન કર્યું.

મૂળ સિદ્ધપુરના વતની અને વર્ષોથી વલસાડ રહેતા શ્રી બાબુલાલ ભીખાલાલ મહેતાના ધર્મપત્ની રંજનબેન અરિહંત શરણ થતો એમના પરિવારજનોએ આ પ્રસંગે શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ ઊંઝાની પ્રેરણાથી ચક્ષુદાન તથા દેહ દાન…

સિદ્ધપુર તાલુકાના બીલીયા ગામે આજે ગોપાષ્ઠમી એ ગૌ માતાને પૂજન, આરતી અને પ્રદક્ષિણા કરવામાં આવી.

બીલીયા ગામના ગૌ પ્રેમી સેવકો છેલ્લા દસ વર્ષથી નિયમિત આ સેવા કરી રહ્યા છે. આજે ગોપાષ્ટમીના પવિત્ર દિવસે સિદ્ધપુર તાલુકાના બિલિયા ગામમાં ગૌ માતાનું પૂજન, આરતી અને પ્રદક્ષિણા કરવામાં આવી.…

eFIR મોબાઇલ ચોરીના ગુન્હાના આરોપીને મુદામાલના મોબાઇલ સાથે પકડી પાડી અનડીટેક્ટ ગુન્હો શોધી કાઢતી સિધ્ધપુર પોલીસ

પાટણ પોલીસ અધિક્ષક શ્રી વી.કે.નાયી સાહેબ, પાટણનાઓએ જીલ્લામાં મોબાઇલ ગુમ/ચોરી બાબતે દાખલ થયેલ eFIR/FIR અનડીટેક્ટ હોઇ જે શોધી કાઢવા કરેલ સુચના અનુસંધાને મે.નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.કે.પંડયા સાહેબ તથા પોલીસ…

સનનગર સોસાયટી, સિદ્ધપુર ખાતે હોમિયોપેથીક નિદાન અને સારવાર કેમ્પ યોજાયો::–

આયુષ નિયામકની કચેરી હેઠળ સેવા સપ્તાહ નિમિત્તે સરકારી હોમિયોપેથીક કોલેજ સંલગ્ન હોસ્પિટલ દેથળી, સિદધપુર દ્વારા આયોજિત સનનગર સોસાયટીના કોમન પ્લોટમાં તા. ૧૩/૧૦/૨૦૨૫ ના રોજ સવારે ૧૦-૦૦ વાગ્યાથી નિશુલ્ક સવૅ રોગ…

સિધ્ધપુર ખળી સર્કલ નજીકથી ગે.કા. અને બિનઅધિકૃત રીતે માદક પદાર્થ ગાંજો ૧ કિલો ૮ર૦ ગ્રામ તથા મોબાઇલ નંગ-૧ સાથે કુલ કિં.રૂ.૨૩,૨૦૦/-ના મુદામાલ સાથે ઇસમને પકડી પાડી NDPSનો કેસ શોધી કાઢતી સિધ્ધપુર પોલીસ

પાટણ પોલીસ અધિક્ષક શ્રી વી.કે.નાથી સાહેબ,પાટણનાઓએ પાટણ જીલ્લામાં નશામુકત કરવા અભિયાન હાથ ધરેલ હોઇ જે અનુસંધાને આપેલ સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.કે. પંડયા સાહેબનાઓની સુચના અને સીધા માર્ગદર્શન…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!