રાધનપુર ના કલ્યાણપુરામાં રેશનકાર્ડ બંધ થવાના મુદ્દે ઉગ્ર બન્યો વિવાદ, ગ્રામજનોએ તપાસની માંગ ઉઠાવી
રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામમાં રેશનકાર્ડ બંધ થવાના મુદ્દે ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ગામલોકોનો આક્ષેપ છે કે જમીન વિહોણા અને આર્થિક રીતે નબળા પરિવારોના રેશનકાર્ડ પણ વારસાઈ જમીનની…
