શંખેશ્વર તાલુકામાં ખેડૂતોની જમીનમાં વીજ થાંભલા નાખવાના મુદ્દે વિરોધ ઉગ્ર
શંખેશ્વર પંથકના ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા, યોગ્ય સમાધાનની માંગ પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકો ના નાનીચંદુર, મેમણા સહિત આશરે પાંચ જેટલા ગામોમાં હાલ વીજ લાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતો અને જેટકો વચ્ચે…
