રાધનપુર શહેરના મોટા ઠાકોરવાસ વિસ્તારમાં અરગોસર તળાવ નજીક આવેલ હવાડામાં લાંબા સમયથી પાણીની અછત સર્જાતા સ્થાનિક લોકો તેમજ ગૌમાતા માટે મુશ્કેલી ઉભી થઈ હતી.
આ મુદ્દે રાધનપુર નગરસેવક જયાબેન ઠાકોર દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતને પગલે આજે હવાડામાં પાણી છોડાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથે જ હવાડાની અંદર લાંબા સમયથી જમા…
