Day: July 6, 2026

રાધનપુર માં વરસાદ વચ્ચે રોડના કામને લઈને વિવાદ, નગરસેવિકા જયાબેન ઠાકોરે બાળમજૂરીના આક્ષેપ સાથે ઉઠાવ્યા સવાલ

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં રોડ નિર્માણ કામગીરીને લઈને વિવાદ ઊભો થયો છે. રાધનપુર નગરપાલિકાની નગરસેવિકા જયાબેન ઠાકોરે આક્ષેપ કર્યો છે કે નગરપાલિકાના ઉપપ્રમુખના વોર્ડ નંબર 3માં ચાલુ વરસાદ વચ્ચે રોડ…

દ્વારકાધીશના શરણમાં હતા ને જગન્નાથજીનું તેડું આવ્યું!:ડ્રોમાં નંબર લાગતા જ અમદાવાદી પરિવાર ભાવવિભોર, કહ્યું- ‘નાનપણથી સુભદ્રાજીને બહેન માન્યા, હવે મામેરુ ભરીશું’

અમદાવાદની સુપ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીની રથયાત્રા આગામી 16 જુલાઈના રોજ ભક્તિસભર માહોલમાં યોજાવા જઈ રહી છે. રથયાત્રાના સૌથી પવિત્ર અને મહત્વના પ્રસંગોમાંના એક એવા ભગવાન જગન્નાથજીના ‘મામેરું’ ભરવાનો પરમ લ્હાવો આ…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!