પુણેમાં 18 જૂને સિયા ગોયલે પ્રેમી સાથે મળી તેના ફિયાન્સ કેતન અગ્રવાલની ખીણમાં ધક્કો મારીને હત્યા કરી હતી.બંનેના આ વર્ષે રાજસ્થાનના ઉદયપુરમાં આવેલા એક પેલેસમાં લગ્ન થવાના હતા. સિયા અને તેના પ્રેમીએ પુણેના લોહાગઢ કિલ્લા પરથી કેતનને લગભગ 400 ફૂટ ઊંડી ખીણમાં ધક્કો માર્યો હતો. બાદમાં તેને અકસ્માત ગણાવવાનો પ્રયાસ કર્યો હતો. આ હત્યાને લઈ હાલ યુવાઓમાં ખૂબ ચર્ચા ચાલી રહી છે. તેમજ છોકરાઓ હવે મંગેતર સાથે જવામાં પણ ફફડી રહ્યા છે. આ અંગે દિવ્ય ભાસ્કરે અમદાવાદી યુવાઓના મંતવ્યો જાણ્યા હતા. જેમાં GEN-Zએ શું શું કહ્યું તે અંગે જાણવા ઉપરની તસરવીર ક્લિક કરો.
