Naroda Swaminarayan Park flat : અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ પાર્કના 1600 મકાન અને 200 દુકાન દસ વર્ષથી બિલ્ડિંગ યુઝ પરમીશન વગરના છે. દસ વર્ષ સુધી આ સ્કીમના કોન્ટ્રાકટર ધર્મદેવ ઈન્ફ્રાસ્ટ્રકટર સાથે મિલીભગત રાખનારા કોર્પોરેશનના અધિકારીઓએ  હવે દુકાનો ખાલી કરવા ત્રણ દિવસની નોટિસ આપતા દુકાનદારોમા ઉગ્ર આક્રોશ જોવા મળી રહયો છે. બિલ્ડર દ્વારા જુના જી.ડી.સી.આર.

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!