Rapar : આગામી ટૂંક સમયમાં શિક્ષક ઘટનું નિરાકરણ નહી કરવામાં આવે તો લોકોને સાથે રાખી થશે ઉગ્ર આંદોલન. Rapar News
રાપર તાલુકામાં શિક્ષકોની ઘટ પૂર્ણ કરવા રાપર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ રાઠોડની શિક્ષણ મંત્રીશ્રી સમક્ષ રજુઆત કરી. પે.હે.લા (૧) શાળાઓ માત્ર તમારા ચુંટણીઓ ના બુથો નથી એમાં અમારા બાળકો…
Banaskatha : ભાદરવી પૂનમ મહા મેળો ૨૦૨૫ ગબ્બર, મંદિર અને અંબાજીના માર્ગો પર સ્વચ્છતાનો અનોખો માહોલ. Banaskatha News
અંબાજી આજુબાજુના રસ્તાઓ પર ચમકતી જોવા મળી રહી છે સ્વચ્છતા ૮૦ ટ્રેક્ટર અને ૧૫૦૦ જેટલા સફાઈકર્મીઓ દ્વારા સ્વચ્છતા માટે વિશેષ કામગીરી:- જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે “આસ્થા તમારી વ્યવસ્થા અમારી”ના મંત્ર…
banaskatha : જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલના હસ્તે “આદ્યશક્તિના આંગણે… અનેરો અવસર” પુસ્તકનું વિમોચન કરાયું. Banaskatha News
પુસ્તકમાં લેખક લાભુ દેસાઈએ “ભાદરવી પૂનમ મહામેળા”ની ભાવનાત્મક અભિવ્યક્તિ આલેખી છે: સચિવ શ્રી રમેશ મેરજા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવશ્રી રમેશ મેરજાની વિશેષ ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી મિહિર…
Patan : સરસ્વતી પોલીસ સ્ટેશનના. વિસ્તારમાંથી દેશી હાથ બનાવટની બંદુક નંગ-૦૧ સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી. ટીમ પાટણ. Patan News
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ, કચ્છ-ભુજ તથા શ્રી ડી.ડી.ચૌધરી સાહેબ, I/C પોલીસ અધિક્ષક, પાટણનાઓએ મે.જીલ્લા.મેજી.સા.શ્રી પાટણનાઓના જાહેરનામા બાબતે ગેરકાયદેસર હથિયારના ગુન્હાઓ શોધી કાઢવા કરેલ સુચના આધારે જે.જી.સોલંકી…
Santalpur : સાંતલપુર પોલીસ સ્ટેશન ના. ચોરીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી સાંતલપુર પોલીસ. Santalpur News
મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી, ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, કચ્છ ભુજ તથા I/C પોલીસ અધિક્ષકશ્રી, ડી.ડી.ચૌધરી સાહેબ, પાટણનાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા કરેલ સૂચના આધારે શ્રી એન.જે.પંચાલ પોલીસ ઇન્સપેક્ટર સાંતલપુર પોલીસ…
Gujarat : નાગરિકોના હિતમાં રાજ્ય સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય. Gujarat News
નાગરિકોને ઓછા દરે વીજળી પૂરી પાડવા જુલાઈ-૨૦૨૫થી ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટ ૧૫ પૈસાનો ઘટાડો કરાયો: ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઇ નાગરિકોએ તા. ૦૧.૦૭.૨૦૨૫થી કરેલા વીજ વપરાશ ઉપર ફ્યુઅલ સરચાર્જ…
Patan : સંખારી ગામે આરોગ્ય કેન્દ્રમાં સુવિધાનો અભાવ – ગ્રામજનોએ કરી તાળાબંધી. Patan News
પાટણ તાલુકાના સંખારી ગામે આવેલ આયુષ્ય આરોગ્ય મંદિરની બેદરકારી સામે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. ગામમાં યોજાયેલી મિટિંગ દરમિયાન આંગણવાડી મહિલા કર્મચારીને ઈજા થતા તાત્કાલિક સારવાર માટે આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં…
