Category: રાપર

રાપર તાલુકાના સુખપર ગામે પેવર બ્લોકના કામમાં નબળી ગુણવત્તાના આક્ષેપ, ગ્રામજનોએ તપાસની માંગ ઉઠાવી

રાપર તાલુકાના સુખપર ગામમાં નાણા પંચની ગ્રાન્ટ હેઠળ પ્લોટ વિસ્તારમાં ચાલી રહેલા પેવર બ્લોકના કામને લઈને ગ્રામજનોમાં અસંતોષ ફેલાયો છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે કામગીરીમાં નબળી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં…

સાડા ત્રણ કરોડના આર્થિક કૌભાંડ કેસમાં સેલારી ગ્રામ પંચાયતના સરપંચ સામે ફરી મોટી કાર્યવાહી, DDOના આદેશ બાદ સરપંચ પદ પરથી સસ્પેન્ડ

કચ્છ જિલ્લાના રાપર તાલુકાના સેલારી ગામમાં ફરી એકવાર રાજકીય અને વહીવટી ખળભળાટ મચાવતો નિર્ણય સામે આવ્યો છે. સેલારી ગ્રામ પંચાયતના સરપંચ મહેશભાઈ ધનજીભાઈ ચૌધરીને ગુજરાત પંચાયત અધિનિયમ-1993ની કલમ 59(1) હેઠળ…

દેશલપરમાં ગેરકાયદેસર ખનનનો કાળો કારોબાર! રજૂઆતો છતાં તંત્ર નિષ્ક્રિય, 50 ફૂટ ઊંડા ખાડાઓથી ગ્રામજનોમાં ભય

રાપર.કચ્છ કચ્છ જિલ્લાના રાપર તાલુકાના દેશલપર ગામમાં ગેરકાયદેસર ખનન મામલે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. દેશલપર ગ્રામ પંચાયત દ્વારા જણાવાયું છે કે ગામના પાબુદાદા, ડુંગરાળ તથા જંગલ ખાતાના વિસ્તારોમાં છેલ્લા…

આડેસર ગામમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણનો મુદ્દો ગરમાયો

કચ્છ જિલ્લાના રાપર તાલુકાના આડેસર ગામમાં સરકારી પડતર જમીન પર ગેરકાયદેસર દબાણોના મામલે વિવાદ ઉગ્ર બન્યો છે. ગામના રહેવાસી નાથાભાઈ ભચાભાઈ આહીરે કલેક્ટરને લેખિત રજૂઆત કરી સમગ્ર મામલે તાત્કાલિક કાર્યવાહી…

રાપર તાલુકા કક્ષાનો પી એમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ 

તારીખ 13/3/2026 ના રોજ રાપર તાલુકા કક્ષા નો પી એમ કિશાન ઉત્સવ દિવસ ની ઉજવણી તેમજ મિલેટ કૃષિ મહોત્સવ સંયુક્ત રીતે રાપર તાલુકા ના ખેંગારપર ગામમાં રામદેવપીર ના સાનિધ્ય મા…

રાપર તાલુકા કાનૂની સેવા સમિતિ કાયદાકીય સલાહ સૂચન મફત આપશે તેવું જણાવેલ, કાર્યક્રમ માં એકલનારી શક્તિ મંચ ના પ્રમુખ હલીમાબેન સોઢા, રાપર તાલુકા અનુ. જાતિ સમુદાયિક ખેતી સહકારી મંડળી લી ના પ્રમુખ ભરત ભદરુ મંત્રી છગનભાઇ પરમાર, દિવ્યાંગ અધિકાર સંગઠન કચ્છ ના પ્રમુખ કાસમભાઈ શેખ હાજર રહેલ, કાર્યક્રમ ની વ્યવસ્થા શેરબાનુબેન સિદી અને હસીનાબેન ઘાંચી દ્વારા કરવામાં આવેલ.

આજે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ નિમિત્તે રાપરના દૂધડેરી વિસ્તાર ખાતે રાપર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા કાર્યક્રમ યોજાયેલ, જેમાં નાગરિકોને માનવ અધિકારો વિશેની સમજ બને તે અંગે સામાજિક કાર્યકર અનિલ…

તારીખ:05-11-2025 ના રોજ રાપર ના નગર સેવા સદન ખાતે એકલ નારી શક્તિ મંચ દ્વારા વર્કશોપ યોજાઈ ગયેલ.

જેમાં એકલનારી શક્તિ મંચ ગુજરાતના સંસ્થાપક ડૉ. સુશીલાબેન ખાસ ઉપસ્થિત રહેલ, તેમને ગુજરાતના 30 લાખ એકલબેનોની પરિસ્થિતિ અંગે વાત કરેલ, સમાજમાં એકલબેનો સાથે થતા ભેદભાવ અને કુરિવાજો થી થતી પીડાઓ…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!