દારૂબંધી કાયદાની કડક અમલવારી:ઝઘડિયામાં 46.96 લાખના વિદેશી દારૂની 24,632 બોટલોનો નાશ
ઝઘડિયા તાલુકામાં દારૂબંધી કાયદાની કડક અમલવારી હેઠળ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારના ખુલ્લા મેદાનમાં 46.96 લાખની કિંમતની 24,632 દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો છે. આ દારૂનો જથ્થો…
ગણેશ વિસર્જન માટે કૃત્રિમ કુંડનો ઉપયોગ કરો:જામનગરમાં બે સ્થળે વિશેષ કુંડની વ્યવસ્થા, કલેક્ટર-કમિશનર-એસપીની અપીલ. Jamnagar News
જામનગર મહાનગરપાલિકાએ ગણેશ વિસર્જન માટે શહેરમાં બે સ્થળે વિશેષ કૃત્રિમ કુંડની વ્યવસ્થા કરી છે. આ કુંડ વિશાલ હોટલની પાછળ પ્લોટ નં.98 અને લાલપુર બાયપાસ પર સરદાર રિવેરા પાસે સ્થાપિત કરવામાં…
Palanpur : ચંડીસર ગામમાં પતિએ પત્નીની હત્યા કરી:ઘરકંકાસ મુદ્દે ઝઘડો થયો, પોલીસને આરોપી પતિને ઝડપી જેલ હવાલે કર્યો. Palanpur News
પાલનપુર તાલુકાના ચંડીસર ગામમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. દિલીપ ઉર્ફે ગાભા મથુરજી ગાલવાડીયા ઠાકોરે તેની પત્ની ચકુબેનની હત્યા કરી નાખી છે. આ દંપતીને ચાર સંતાનો છે. સોમવારે સવારે…
Chotila : થાનગઢ મામલતદાર કચેરીની આકસ્મિક તપાસણી:નાયબ કલેક્ટરે 12 શાખાઓની કામગીરીની સમીક્ષા કરી, કર્મચારીઓને સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા સૂચના. Chotila News
નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી.મકવાણાએ ગઈકાલે સવારે 10:10 કલાકે થાનગઢ મામલતદાર કચેરીની આકસ્મિક મુલાકાત લીધી. તેમણે કચેરીની 12 વિવિધ શાખાઓની વિગતવાર તપાસણી કરી. તપાસણી હેઠળ જમીન, રેવન્યુ, ફોજદારી, સમાજ સુરક્ષા, હિસાબી,…
આજે તાપી અને નર્મદામાં વરસાદ ભુક્કા બોલાવશે:દાહોદ, પંચમહાલ સહિત 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
હવામાન વિભાગના દ્વારા આગામી 7 દિવસ એટલે કે 2 સપ્ટેમ્બરથી 8 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે એટલે કે 3 સપ્ટેમ્બરના રોજ નર્મદા અને…
Patan : સમી પોલીસ સ્ટેશનના. વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બીયરની બોટલ/ટીન નંગ-૧૩૨૦ કિ.રૂ.૩,૪૭,૮૦૮/- નો વિદેશી દારૂનો ગણનાપાત્ર જથ્થો પકડી પાડતી એલ.સી.બી.પાટણ. Patan News
શ્રી ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી ડી.ડી.ચૌધરી I/C પોલીસ અધિક્ષક, પાટણનાઓએ પાટણ જીલ્લામાંથી પ્રોહીબીશન લગતની ગે.કા.પ્રવુતિ દુર કરવા કરેલ સુચના આધારે શ્રી આર.જી.ઉનાગર પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી.પાટણ…
Amreli News લાઠી-બાબરાના ધારાસભ્ય જનક તળાવિયાની રજૂઆત:કૃષિ રાહત પેકેજમાં બાકી રહેલા ગામોનો સમાવેશ કરવા માંગ. Amreli News
ઘારાસભ્ય જનકભાઇ તળાવીયા એ કૃષિ પેકજ મા લાઠી બાબરા દામનગર ના ગામોનો સમાવેશ કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને કુષિમંત્રી રાઘવજીભાઇ પટેલ ને પત્ર લખી રજૂઆત કરી લાઠી-બાબરા વિધાનસભાના ધારાસભ્ય જનકભાઈ…
