Rajkot : આજરોજ રાજકોટ મંદ બુદ્ધિ નાં બાળકો નિ સંસ્થા, તત્વમસિ ચેરીટેબલ ટ્રસ્ટ,

ચલાવતા,,સેવાભાવી પરોપકારી ઉત્સાહી પ્રમાણિક કર્તવ્યનિષ્ઠ ડોકટર ચેતનાબેન ભગત અને તેમના નાના બેન ચાંદની બેન તેમજ ટ્રસ્ટી શ્રી જયંતભાઈ પંચાસરા નિ, સિહોરના દિવ્યાંગ સેવાકીય કાર્યકર, ચેરમેન ડોનેશન કમિટી, અપંગ પરીવાર કલ્યાણ…

Patan : આગામી ૨૪મી સપ્ટેમ્બરના રોજ” સંબંધિત મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો ” સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે. Patan News

તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૪/૦૯/૨૦૨૫ (બુધવાર) ના રોજ ૧૧:૦૦ કલાકે સંબંધકર્તા મામલતદાર કચેરી ખાતે યોજાશે. પાટણ (ગ્રામ્ય) તાલુકાનો સ્વાગત કાર્યક્રમ કલેકટરશ્રી, પાટણના અધ્યક્ષપણા હેઠળ તથા સરસ્વતી તાલુકાનો સ્વાગત…

Patan : “આગામી ૨૫ સપ્ટેમ્બરના રોજ જિલ્લા કક્ષાનો ” સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” કલેકટર કચેરી ખાતે યોજાશે. Patan News

પાટણ જિલ્લા કક્ષાનો ” સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ” જિલ્લા કક્ષાએ કલેકટર કચેરી, પાટણ ખાતે તા.૨૫/૦૯/૨૦૨૫ (ગુરુવાર) ના રોજ ૧૧.૦૦ કલાકે રાખેલ છે. આ કાર્યક્રમ માટે જાહેર જનતા, જિલ્લા કક્ષાના…

Banaskatha : ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ “આસ્થા તમારી વ્યવસ્થા અમારી” મંત્ર સાથે સરકારનો સરાહનીય સેવા અભિગમ એટલે વિશ્રામની વ્યવસ્થા. Banaskatha News

ટોઇલેટ, પીવાનું શુધ્ધ પાણી, ગરમ પાણી, પથારી, આરોગ્ય સુવિધા, મોબાઇલ ચાર્જીંગની સુવિધા સાથે સ્વચ્છતા અને યાત્રિકોની સુરક્ષાની ખાસ કાળજી ભાદરવી પૂનમના મેળામાં અંબાજી આવતા યાત્રિકોને સુખ અને સુવિધા મળી રહે…

Unjha : ઊંઝાના શીહી ગામમાં ગટરમાં લમ્પી વાઇરસ વાળી ગાય પડી જતા ઊંઝા નગરપાલિકા ના સહયોગથી જીવદયા પ્રેમીઓએ બહાર કાઢી જીવતદાન આપ્યું. Unjha News

આજ 02-09-25 મંગળવાર સવારે ઊંઝા તાલુકાના શીહી ગામે કીર્તિભાઇ ના નજરે ગટરની ખુલ્લી લાઈનમાં એક ગાય ફસાયેલી જોતા તેમણે ઊંઝા નગરપાલિકાનો સંપર્ક કર્યો હતો. ઊંઝા નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન, અલ્કેશભાઈ પટેલે…

સુરત દુષ્કર્મ કેસમાં આસારામના જામીન પર આજે સુનાવણી:હાઇકોર્ટ ચારવાર લંબાવી ચૂકી છે હંગામી જામીન, તાજેતરમાં જોધપુર સેન્ટ્રલ જેલમાં કર્યું હતું સરેન્ડર

સુરત અને જોધપુરમાં દુષ્કર્મકેસના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામના હંગામી જામીન પર આજે હાઇકોર્ટમાં સુનાવણી યોજાશે. આ પહેલાં ગુજરાત હાઇકોર્ટે 3 સપ્ટેમ્બર સુધી હંગામી જામીન…

મહેસાણામાં 5 વોલ્વો સહિત 70 નવી ST બસોનું લોકાર્પણ:ઋષિકેશ પટેલ અને હર્ષ સંઘવી મુસાફરી સુવિધામાં વધારો કરશે, ભાદરવી પૂનમને લઇ એક્સ્ટ્રા બસોનો પણ શુભારંભ કરાશે

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા મહેસાણાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 2 સપ્ટેમ્બરના રોજ એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!