Santalpur : વારાહી શ્રી ભીડભંજન હનુમાનજી ગૌશાળામાં હિન્દુ સમ્રાટ એવા ડોક્ટર પ્રવીણભાઈ તોગડીયા ની શુભેચ્છા મુલાકાત. Santalpur News
પાટણ જિલ્લાના વારાહી ગામમાં આવેલ શ્રી ભીડભંજન હનુમાનજી ગૌશાળામાં શ્રી ડોક્ટર પ્રવીણભાઈ તોગડીયા સાહેબ એ શુભેચ્છા મુલાકાત લીધી ત્યારે ગામના અગ્રણીઓ અરવિંદભાઈ ઠક્કર લક્ષ્મણભાઈ આહીર બકાભાઇ ઠક્કર મુકેશભાઈ ઠક્કર સુરેશભાઈ…
