બામરોલી–કોરડા કેનાલની સફાઈ અધૂરી, નર્મદા નિગમની બેદરકારી સામે ખેડૂતોનો શ્રમયજ્ઞ સાતલપુર તાલુકાના ધરતીપુત્રો પોતાના પાકને બચાવવા માટે જાતે ઉતર્યા કેનાલ માં સફાઈ કરવા માટે
સાંતલપુર તાલુકામાં ખેડૂતોને સિંચાઈ માટે પાણીની તંગી, પાક નિષ્ફળ જવાની ભીતિ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ફરી એકવાર નર્મદા નિગમની બેદરકારી બહાર આવી છે. સાતલપુર તાલુકાના કોરડા, ડાભી, ઉનરોટ, ડાલડી, બામરોલી…
