Category: સાંતલપુર

બામરોલી–કોરડા કેનાલની સફાઈ અધૂરી, નર્મદા નિગમની બેદરકારી સામે ખેડૂતોનો શ્રમયજ્ઞ સાતલપુર તાલુકાના ધરતીપુત્રો પોતાના પાકને બચાવવા માટે જાતે ઉતર્યા કેનાલ માં સફાઈ કરવા માટે 

સાંતલપુર તાલુકામાં ખેડૂતોને સિંચાઈ માટે પાણીની તંગી, પાક નિષ્ફળ જવાની ભીતિ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ફરી એકવાર નર્મદા નિગમની બેદરકારી બહાર આવી છે. સાતલપુર તાલુકાના કોરડા, ડાભી, ઉનરોટ, ડાલડી, બામરોલી…

વારાહી ભીડભંજન હનુમાનજી ગૌશાળામાં ગોગા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી

પાટણ જિલ્લાના વારાહી ગામમાં આવેલ શ્રી ભીડભંજન હનુમાનજી ગૌશાળા માં શ્રી ગોગા મહારાજ ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી જેમાં આજરોજ વારાહી ગામમાં ગોગા મહારાજની પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય શોભા યાત્રાનું આયોજન…

ગોતરકા વારાહી રોડ ઉપર બે બાઈક વચ્ચે અકસ્માત

પાટણ જિલ્લાના ગોતરકા અને વારાહી રોડ ઉપર બે બાઈકનો અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં ચાર લોકોને સામાન્ય ઇજાઓ અથવા પામી હતી જેથી તેઓને 108 મારફતે વારાહી સીએચસી ખાતે લાવવામાં આવ્યા…

સાંતલપુરના મઢુત્રા નજીક કેનાલ માં સાંકળ–82 પર પાણી ની કટોકટી સંકટ: અચાનક 3000 ક્યુસેકથી વધારે પાણી છોડાતા કેનાલ તૂટવાની ભીતિ ફરી ઊભી, અધૂરું કામ અને ચુકવણીઓના વિવાદથી પરિસ્થિતિ ગંભીર

પાટણ જિલ્લા સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામ નજીક નર્મદા કેનાલની સાંકળ–82 પર આજે વહેલી સવારથી જ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી, જ્યારે ઉપરવાસમાંથી અચાનક 3000 ક્યુસેકથી વધુ પાણી કેનાલમાં છોડવામાં આવ્યું હોવાની…

ફાંગલી ગામમાં બિસ્માર UGVCL થાંભલાની આખરે મરામત — તંત્રની આળસ સામે સ્થાનિક આગેવાનોની જવાબદાર પહેલ

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફાંગલી ગામમાં લાંબા સમયથી બિસ્માર અને ઝૂકેલી સ્થિતિમાં રહેલો UGVCL નો વીજ થાંભલો ગ્રામજનો માટે સતત જોખમનું કારણ બન્યો હતો. પરિણામે ગ્રામજનોમાં તંત્ર પ્રત્યે રોષ અને…

સાંતલપુરના મઢુત્રા ગામની નર્મદા કેનાલ બિસ્માર:  રવિ સિઝન પહેલા ખેડૂતોમાં ભારે રોષ, તાત્કાલિક રિપેરની માંગ ઉઠી

સાંતલપુર તાલુકા નાં મઢુત્રા ગામની નર્મદા કેનાલ હાલમાં અત્યંત દયનીય હાલતમાં પહોંચી ગઈ છે. કેનાલના અનેક વિસ્તારોમાં તૂટફૂટ, ગાદ ભરાઈ જવું, લીકેજ અને લાંબા સમયથી સફાઈ ન થવા જેવી ગંભીર…

પાટણ જિલ્લાના ફુલપુરા ગામે હિન્દુ જાગરણ મંચ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું

પાટણ જિલ્લાના વારાહી નજીક આવેલ ફુલપુરા ગામે શ્રી વેરાઈ માતાજી ના સાનધ્યમાં હિન્દુ જાગરણ મંચ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિતેશભાઈ દેવાભાઈ પટેલ મેવાભાઈ ભરવાડ અને…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!