સાંતલપુરના મઢુત્રા નજીક કેનાલ માં સાંકળ–82 પર પાણી ની કટોકટી સંકટ: અચાનક 3000 ક્યુસેકથી વધારે પાણી છોડાતા કેનાલ તૂટવાની ભીતિ ફરી ઊભી, અધૂરું કામ અને ચુકવણીઓના વિવાદથી પરિસ્થિતિ ગંભીર
પાટણ જિલ્લા સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામ નજીક નર્મદા કેનાલની સાંકળ–82 પર આજે વહેલી સવારથી જ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી, જ્યારે ઉપરવાસમાંથી અચાનક 3000 ક્યુસેકથી વધુ પાણી કેનાલમાં છોડવામાં આવ્યું હોવાની…
