અમરેલી જિલ્લા નાં જાફરાબાદ તાલુકાના વડલી ગામે ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી.
જાફરાબાદ તાલુકાના વડલી ગામે ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૩૫ મી જન્મ જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. વડલી ગામ ના તરવૈયા યુવાનો નાં સરવૈયા મિત્ર મંડળ યુવા ગ્રુપ – વડલી.તથા સમસ્ત મેઘવાળ…
