થરાદમાં UGVCL કર્મચારીઓની લાંચખોરી? મીટર માટે રૂ.2000ની માંગણીનો આક્ષેપ
થરાદ: વીજ મીટર લગાવવાની સામાન્ય પ્રક્રિયામાં પણ લાંચ વગર કામ ન થાય? એવો સવાલ થરાદ શહેરમાં સામે આવ્યો છે. મોહરમ મસ્જિદ વિસ્તારમાં UGVCLના કર્મચારીઓ દ્વારા એક ગ્રાહક પાસેથી મીટર લગાવવા…
