તા- 15-12-25 ના રોજ ઊંઝાના પટેલ નટવરલાલ હરગોવનદાસ (સરદાર)નું દુઃખદ અવસાન થતાં તેમના પરિવારજનોએ દેહદાન આપવાનો ઉત્તમ નિર્ણય લીધો, સ્વર્ગસ્થના દેહને વિસનગર નુતન મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે અર્પણ કરવામાં આવ્યો.

આ પ્રસંગે શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, પરિવારજનો તથા સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

The Gujarat Live News 

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo :987 986 1970

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!