ઐઠોરના કર્મકાંડી પ્રતિષ્ઠિત બ્રાહ્મણ દ્વારા રુદ્રયાગ પદ્ધતિસર પૂર્ણ કરવામાં આવેલ.

આ સમગ્ર ધાર્મિક આયોજનમાં સ્કૂલના શિક્ષકો, સંચાલકશ્રીઓ, વાલીશ્રીઓ ઉપરાંત આસપાસના ગામના સરપંચ શ્રી, ઐઠોરના ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર રહ્યા હતા.

શિવરાત્રી હોવાથી આ નિમિત્તે ખાસ ફળાહારનું આયોજન કરવામાં આવેલ હતું. બપોરે બે વાગે શ્રીફળ હોમાવી આરતી કરવામાં આવી હતી.

આવનાર દરેક વ્યક્તિઓએ આ રુદ્રયાગના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જગદીશ પટેલ જ્ઞાન અક્ષય સ્કૂલના સંચાલક શ્રી અને અન્ય સ્ટાફ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલ હતું.

The Gujarat Live News 

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo :987 986 1970

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!