પી.એમ. કિસાન યોજનાના તમામ લાભાર્થીઓ માટે વાર્ષિક ઈ-કેવાયસી કરાવવું ફરજીયાત

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા પાત્ર ખેડૂત ખાતેદારોને વાર્ષિક રૂ. ૬,૦૦૦/-ની સહાય ત્રણ સમાન હપ્તામાં ચૂકવવામાં આવે છે. ભારત સરકારશ્રીની વર્તમાન સૂચના અનુસાર પી.એમ. કિસાન યોજનામાં…

હારીજ પોલીસની જુગાર પર કાર્યવાહી: અસાલડીની સીમમાંથી ત્રણ ઇસમો ઝડપાયા

પાટણ જિલ્લાના હારીજ તાલુકાના અસાલડી ગામની સીમમાં બાવળોની ઝાડીમાં ચાલી રહેલા ત્રણ પત્તાનો જુગારધામ પર હારીજ પોલીસે દરોડો પાડી ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રૂ.10,700 રોકડ અને…

નાગ, ખડચિતળો, કાળોતરો, ફુરસાનું ઝેર તમારો જીવ બચાવશે!:471 ઝેરી સાપમાંથી 69 ગ્રામ ઝેર કઢાયુ; ધરમપુર સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં એન્ટી-વેનમ બનાવવાની પ્રક્રિયા જાણો

આજે નાગપાંચમ છે ત્યારે ગુજરાતનું એક માત્ર કેન્દ્ર અને ભારતના તમિલનાડુ બાદ બીજા નંબરના ધરમપુર સાપ ઉછેર કેન્દ્રની દિવ્ય ભાસ્કરની ટીમે મુલાકાત લીધી હતી. આ કેન્દ્રમાં અંદાજે 471 અતિઝેરી સાપો…

ભાભર: રાધે ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં મચ્છરોનો અસહ્ય ઉપદ્રવ, માસૂમ બાળકોના પગ પર ગુમડાં થતાં વાલીઓમાં ભારે રોષ

હોસ્ટેલમાં ડેન્ગ્યુ-મેલેરિયા જેવી ગંભીર બીમારી ફેલાશે તો જવાબદાર કોણ? સંચાલકોની ઘોર બેદરકારી સામે ઉઠ્યા સવાલો બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે આવેલી જાણીતી રાધે ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં રહેતા નિર્દોષ વિદ્યાર્થીઓ હાલ ગંભીર…

સમગ્ર ઊંઝા નગર ને ગૌરવ અપાવી 139 મુ દેહદાન મેળવતુ શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ ઊંઝા.

આજરોજ ઊંઝાના પટેલ બબીબેન ગોવિંદભાઈ (સોગણોત) નું દુઃખદ અવસાન તથા પરિવારજનોએ સ્વર્ગસ્થની અંતિમ ઈચ્છા અનુસાર દેહદાન આપવાનો ઉત્તમ નિર્ણય લીધો. સ્વર્ગસ્થના દેહને પાલનપુરની ગલબા ભાઈ દેસાઈ બનાસ મેડિકલ કોલેજ ને…

સામખીયારીની પી.બી. છાડવા હાઇસ્કૂલ ખાતે રાષ્ટ્રીય AIDS અને STD નિયંત્રણ કાર્યક્રમ (NACP) અંતર્ગત સઘન IEC અભિયાન-3.0 હેઠળ HIV/AIDS ટીબી, હિપેટાઇટિસ, લેપ્રસી સહિતના ચેપી રોગો અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

સમગ્ર દેશમાં તા. 12 ઓગસ્ટથી 12 ઓક્ટોબર, 2026 દરમિયાન સઘન IEC અભિયાન-3.0 હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ HIV/AIDS સહિત વિવિધ ચેપી રોગો અંગે જનજાગૃતિ વધારવા, રોગ અંગેની…

ધક્કામુક્કી ને ટેબલ તૂટી પડતાં લોકો પટકાયા:સુરતમાં ગણેશ આગમનમાં સંજય દત્ત વીડિયો કોલથી જોડાયા, પોલીસ-આયોજકોનું મેનેજમેન્ટ ફ્લોપ;8 દિવસમાં બીજીવાર અફરાતફરી

સુરતના ઘોડદોડ રોડ નજીક આવેલા રામચોકમાં ગણેશ આગમન યાત્રા દરમિયાન ફરી એકવાર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સરકાર ગ્રુપ આયોજિત આ યાત્રામાં હજારોની સંખ્યામાં યુવાનો અને ભક્તો ઉમટી પડ્યા હતા.…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!