Tag: Gadhinagar News

Gadhinagar : ગુજરાત રાજ્યના લોકલાડીલા માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં ગાંધીનગર સ્થિત તેમના નિવાસ્થાને 5મી સપ્ટેમ્બર – શિક્ષક દિન ના રોજ રાજ્યના કુલ 37 ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકો સાથે ‘પ્રેરણા સંવાદ’ કાર્યક્રમ યોજાયો. Gadhinagar News

આ પ્રેરણા સંવાદ કાર્યક્રમમાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની છેવાડાની સ્કૂલ પી.એમ. શ્રી ધોકાવાડા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી સેંધવ સુરેશભાઈ શીવાભાઈ સાથે સંવાદ કરી તેમની વિશિષ્ટ અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ મુખ્યમંત્રી…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!