ગણેશ વિસર્જન માટે કૃત્રિમ કુંડનો ઉપયોગ કરો:જામનગરમાં બે સ્થળે વિશેષ કુંડની વ્યવસ્થા, કલેક્ટર-કમિશનર-એસપીની અપીલ. Jamnagar News
જામનગર મહાનગરપાલિકાએ ગણેશ વિસર્જન માટે શહેરમાં બે સ્થળે વિશેષ કૃત્રિમ કુંડની વ્યવસ્થા કરી છે. આ કુંડ વિશાલ હોટલની પાછળ પ્લોટ નં.98 અને લાલપુર બાયપાસ પર સરદાર રિવેરા પાસે સ્થાપિત કરવામાં…
