Santalpur : સરહદી વિસ્તાર સાંતલપુરમાં વિરામભાઈ આહીરની લોકસેવા કદરાઈ – એમ.આઈ.જી.પી.સા. બોર્ડર રેન્જ, ભુજ તરફથી પ્રશંસાપત્ર એનાયત. Santalpur News
સરહદી વિસ્તાર સાંતલપુર હંમેશા જ તંત્ર માટે સંવેદનશીલ ગણાય છે. અહીં ક્યારેક કુદરતી આફતો તો ક્યારેક સરહદી પરિસ્થિતિઓને કારણે લોકજીવન પર પ્રતિકૂળ અસર જોવા મળે છે. આવી કપરા સંજોગોમાં સામાજિક…
