ઊંઝાના સ્થાનિક તંત્રથી વર્ષોથી 11 ગરનાળાના રસ્તાનું યોગ્ય સમારકામનો પ્રશ્ન નઝર અંદાઝ કરવાથી લોકોની થતી હેરાનગતિ માટે જવાબદાર કોણ??
ગઈ કાલના સામાન્ય વરસાદમાં પણ નાળામાં પાણી ભરાઈ જવાથી રસ્તો તુરંત બંધ થઇ ગયો. હવે છેલ્લે કીચડ ને પણ સુકાતા અને રસ્તો ખુલતા કદાચ 15 દિવસ થશે. ચોમાસામાં આ રસ્તો…
