રીવાબા જાડેજાએ વિજય મુહૂર્તમાં મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો:ઓફિસમાં પૂજા અર્ચના કરી ટેબલ પર કંકુથી સ્વસ્તિક કર્યું, હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો
ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓ આજે કાર્યભાર સંભાળવવાનો પ્રારંભ કરી દીધો છે. સૌપ્રથમ આદિજાતિ વિકાસમંત્રી નરેશ પટેલે ચાર્જ લીધો હતો. રિવાબા જાડેજા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ વિજય મુહૂર્તમાં…
