Category: અમદાવાદ

અમદાવાદનું શકરી તળાવ તૈયાર છતાં લોકાર્પણ નહીં, 3નો ભોગ લીધો:5-5 પત્ર લખ્યા, ડ્રગ્સ-દારૂનાં સેવનનો અડ્ડો બન્યું, 10 દિવસ પહેલાં પણ 6 લોકો કૂદીને નાહવા ગયા હતા

અમદાવાદના સરખેજમાં આવેલા શકરી તળાવમાં કોર્પોરેશનની બોટ લઈ પાણીમાં ગયેલા ત્રણ યુવાનના ડૂબવાથી મૃત્યુ થયા છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આ તળાવનું રિડેવલોપમેન્ટ કરવામાં આવ્યું છે. કોન્ટ્રાકટર દ્વારા રિડેવલપમેન્ટની કામગીરી પૂર્ણ થઈ…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!