મૂળ સિદ્ધપુરના વતની અને વર્ષોથી વલસાડ રહેતા શ્રી બાબુલાલ ભીખાલાલ મહેતાના ધર્મપત્ની રંજનબેન અરિહંત શરણ થતો એમના પરિવારજનોએ આ પ્રસંગે શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ ઊંઝાની પ્રેરણાથી ચક્ષુદાન તથા દેહ દાન કરેલ છે,

સ્વર્ગસ્થના ચક્ષુ વલસાડ ખાતે ચક્ષુ બેંકને અર્પણ કરવામાં આવ્યા અને સ્વર્ગસ્થના દેહને વલસાડ ખાતે આવેલ આર.એમ.ડી. આયુર્વેદિક કોલેજ વલસાડ ખાતે અર્પણ કરવામાં આવ્યો.
આ પ્રસંગે સમસ્ત પરિવારજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
