Gujarat : વ્યાવસાયિક તાલીમાર્થીઓના પગારમાંથી ગેરકાયદેસર કપાતનો મુદ્દો તીવ્ર બન્યો : પ્રધાનમંત્રીને અરજી, ન્યાયની માંગ. Gujarat News
ગુજરાત રાજ્યમાં વ્યાવસાયિક તાલીમાર્થીઓના પગાર સંબંધિત મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. તાલીમાર્થીઓએ સીધા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ પત્ર લખીને પોતાના હકોની રક્ષા માટે ન્યાયની માગણી કરી છે. પ્રાપ્ત માહિતી…
Patan : પાટણ, ચાણસ્મા, રાધનપુર અને સિદ્ધપુરમાં આરોગ્ય વિભાગ દ્વારા નિદાન કેમ્પ યોજાયો. Patan News
જિલ્લાના ચાર તાલુકામાં યોજાયેલ કેમ્પમાં 3644 દર્દીઓએ લાભ લીધો આરોગ્ય અને પરિવાર-કલ્યાણ વિભાગ ગાંધીનગર તથા નિયામક શ્રી આયુષ ની કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરિત અને આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત પાટણના માર્ગદર્શન…
Patan : “સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાન પાટણ તાલુકાના બોરસણ ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ કેમ્પ યોજાયો. Patan News
કેમ્પમાં ૧૬૧થી વધુ દર્દીઓએ લાભ લીધો પાટણ તાલુકાના બોરસણ ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાન અંતર્ગત અલગ-અલગ તબીબી તજજ્ઞો દ્રારા મેડીકલ કેમ્પનું આયોજન બપોરે ૨:૦૦ કલાક…
Radhanpur : રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ ખુલ્લી ગટરની દુર્ઘટનામાં મૃતક પરિવારને આર્થિક સહાય આપવા મુખ્યમંત્રી ને પત્ર લખ્યો. Radhanpur News
રાધનપુર શહેરમાં બનેલી ઘટના 17-09-2025 ના રોજ બનેલી દુર્ઘટનામાં ખુલ્લી ગટરમાં પડી જવાથી એક નિર્દોષ વ્યક્તિએ કરૂણ અંતિમ શ્વાસ લીધા હતા. આ દુર્ઘટનાએ શહેરમાં ચિંતાની લાગણી વ્યાપી દીધી છે. સ્થાનિક…
Radhanpur : રાધનપુર પિંડારિયા હોસ્પિટલ પાસે ગટર લાઈનમા ઢાંકણાં ના હોવાથી ટ્રક ફસાઈ – તંત્રની બેદરકારી સામે લોકોમાં રોષ. Radhanpur News
રાધનપુર: શહેરના પિંડારિયા હોસ્પિટલ પાસે આવેલ રાધનપુર નેશનલ હાઈવે પર આજે એક ગંભીર ઘટના બની હતી. હોસ્પિટલ નજીકની ગટર લાઈન પર ઢાંકણાં ન હોવાથી એક માલભરેલી ટ્રક સીધી ગટરમાં ફસાઈ…
Banaskatha : ભારે વરસાદ બાદ બનાસકાંઠામાં રસ્તાઓની તાત્કાલિક મરામત કામગીરી શરૂ. Banaskatha News
જિલ્લાના વિવિધ તાલુકામાં બંધ રસ્તાઓને ફરી કાર્યરત બનાવાયા માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે મરામત કાર્ય હાથ ધરાયું: ડામર પ્લાન્ટથી રીસરફેસીંગ કાર્ય ચાલુ બનાસકાંઠા જિલ્લામાં તા. ૦૬/૦૯/૨૫ તથા ૦૭/૦૯/૨૦૨૫…
Radhanpur : રાધનપુરમાં ખુલ્લી ગટરની બેદરકારીથી નર્મદાબેન પ્રજાપતિનું કરૂણ અવસાન : તંત્ર વિરુદ્ધ રોષની લહેર . Radhanpur News
રાધનપુર શહેરમાં માનવજીવન માટે જોખમી સાબિત થતી તંત્રની બેદરકારીનો જીવંત દાખલો ગઈકાલે જોવા મળ્યો. સરસ્વતી નગર સોસાયટીની રહેવાસી નર્મદાબેન પ્રજાપતિ (વયઃ અંદાજે 55 વર્ષ)નું ખુલ્લી ગટરમાં પડી જવાથી કરૂણ અવસાન…
